________________
२३६
श्री दशका पदार्थयोः सामान्य विशेषभावोऽमेदान्वयन भवति, तथा मन्त्रो न संभवति, सत्यादिमहाव्रतानामहिंसातः सुस्पष्टभेदमतीविरलादभेदान्ययस्य वाधादिति वेन
पञ्चानामपि महाव्रतानां वस्तुतोऽहिंसात्मकत्वात् सामान्य-विशेषभावः सुबोध एव | अहिंसासामान्यस्वरूपावदातकरणाय शिष्याणां सुस्पष्टप्रतिपत्तये च दष्परित्यागस्य द्वैविध्यं कृतम्, एकैवाऽहिंसा पत्रधा विभाजिता ।
ननु यया 'द्रोणो व्रीहि 'रित्यादौ द्रोणादिशब्दार्थचतुरादकात्मकपरिमाणे चतुराढकत्वादिधर्मेण परिमाणत्या दिसामान्यधर्माक्रान्तात् प्रत्ययार्थपरिमाणासामान्यधर्म मुनित्यका अस्तित्व पाया जाता है, अत एव दोनों पदार्थोंका सामान्य- विशेषभावमें अभेदान्वय होता है ।
अर्थात् जैसे इन दो उदाहरणोंसे अभेद में सामान्य - विशेष भाष पाया जाता है, वैसा अहिंसा के साथ सत्यादि व्रतोंका अभेद नहीं है, अत एव सामान्य विशेषभाव नहीं हो सकता, क्योंकि उनका स्पष्ट भेद, प्रतीत होता है ।
उत्तर-पाँचों महाव्रत वास्तवमें अहिंसास्वरूप हैं, इसलिये अहिंसासे भिन्न नहीं हैं। अहिंसा स्वरूपको स्पष्ट करने के लिए और शिष्यों को स्पष्ट बोध कराने के लिए दण्डपरित्यागके दो भेद कर दिये हैं, अर्थात् एक ही अहिंसाको पांच महाव्रतों में विभक्त कर दिया है।
प्रश्न- जैसे " द्रोणो व्रीहिः" इत्यादि वाक्योंमें परिमाणत्व आदि सामान्यधर्मसे युक्त प्रत्ययार्थ परिमाण- सामान्यसे द्रोण शब्दार्थ चार અસ્તિત્વ મળી આવે છે, તેથી કરીને બે શબ્દોના અર્થાના સામાન્ય-વિશેષ
ભાવમાં અભેદાન્વય થાય છે.
અર્થાત્-જેમ એ બેઉ ઉદાહરણાથી અભેદ્યમાં સામાન્ય-વિશેષ ભાવ મળી આવે છે, તેમ અહિંસાની સાથે સત્યાદિ ત્રતાના અભેદ્ય નથી, તેથી સામાન્ય વિશેષ–ભાવ થઇ શકતે નથી, કારણ કે એને સ્પષ્ટ ભેદ પ્રતીત થાય છે.
ઉત્તર-પાંચ મહાવ્રત વસ્તુતાએ અહિંસાસ્વરૂપ છે, તેથી કરી અહિંસાથી ભિન્ન નથી અહિંસાના સ્વરૂપને સ્પષ્ટ કરવાને માટે અને શિષ્યોને સ્પષ્ટ માધ કરાવવાને માટે દડ પરિત્યાગના બે ભેદ કરવામા આવ્યા છે, અર્થાત્ એક જ અહિંસાને પાચ મહાવ્રતામાં વિભકત કરી નાંખવામાં આવી છે.
प्रश्न- प्रेम द्रोणो व्रीहिः हत्याहि वायोभा परिभाशुत्व माहि सामान्य ધર્મોથી યુક્ત પ્રત્યયા પરમાણુ સામાન્યથી દ્રોણુ શા ચાર આકરૂપ