________________
१७१
अध्ययन ३ गा. ५ शय्यातरगृहे कल्प्याकल्प्यविधिः वधिरेव कालो मया क्षपणीयः, तदनन्तरमिमां वसतिं परिहास्यामीति । पुनः सागारिकेण-'कियन्तः साधवो भवन्तः ?' इति पृष्टः साधुरभिदधीतसमुद्रतरङ्गवत् साधूनामियत्तावधारणं कः कुर्यात् , यतः कियन्तो गच्छन्ति, कियन्तश्चागच्छन्ति, ये चागमिष्यन्ति तेऽप्यत्रावस्थानं करिष्यन्ति । इत्यं सागारिकाज्ञामादाय तदीयनामगोत्रे विज्ञायोपाश्रये साधुस्तिष्ठेत् । गोचरी गन्तुमुद्यतो भिक्षुः शय्यातरनामगोत्रे अविज्ञाय भिक्षार्थ न पर्यटेत् ।
कल्प्याकल्प्यविधिः । शय्यातरगृहे साधोरकल्प्यानि कथ्यन्ते, यथाहम ठहरेंगे, तुम्हारे जाने पर इस वसतिको छोड़ देंगे।"
यदि गृहस्थ पूछे कि-'आप कितने साधु हैं?' तो साधु उत्तर देवें कि-'समुद्रके तरङ्गोंकी तरह साधुओंकी मर्यादा नहीं है ।क्योंकि कितने ही साधु आते हैं और कितनेही चले जाते हैं, जो आगे वे भी यहीं ठहरेंगे।
इस प्रकार गृहस्थकी आज्ञा लेकर, उसका नाम और गोत्र जानकर साधुको ठहरना चाहिए। जबतक साधुको शय्यातरका नाम और गोत्र न मालूम हो जावे तब तक भिक्षाके लिए न जाये।
कल्प्याकल्प्य-विधि । निम्नलिखित वस्तुएँ शय्यातरके घरकी कल्पनीय नहीं हैंત્યારે આ સ્થાનને અમે છેડી દઈશું.’
જે ગૃહસ્થ પૂછે કે “આપ કેટલા સાધુઓ છે?” તે સાધુ ઉત્તર આપે કે“સમુદ્રના તરંગની પેઠે સાધુઓની મર્યાદા નથી, કેમકે કેટલાય સાધુઓ આવે છે અને કેટલાય ચાલ્યા જાય છે, જેમાં આવશે તેઓ પણ અહીં જ રહેશે.”
એ પ્રમાણે ગૃહસ્થની આજ્ઞા લઈને, એનું નામ અને ગાત્ર જાણને સાધુએ રહેવું જોઈએ. જ્યાં સુધી શાતરનું નામ અને ગોત્ર સાધુના જાણવામાં ન આવે ત્યાં સુધી ભિક્ષા માટે જાય નહિ.
કયાકપ્યવિધિ નીચે લખેલી વસ્તુઓ શય્યાતરના ઘરની સાધુને કહ્યું નહિ