________________
श्रीदशवकालिकमूत्रे पारावारोत्तरणशुल्क यस्य स शय्यातरः । अत्र पक्षे यथा कविनदी पार निगमिपुर्नाविकाय नदीवरणशुल्कं दत्त्वा तत्पारं गच्छति तया संसारसमुद्रपारं जिगमिपुहस्थस्तन्नाविकस्वरूपाय महापुरुषाय मुनये शय्या-(वसतिस्थान) रूप. मातरं (तरणशुल्क) दवा तत्पारं व्रजतीति भावार्थोऽनुसन्धेयः। पक्षद्वयेऽपि साधुवासार्थमाज्ञादायक इति फलितम् , तस्प पिण्ड:- आहारोपध्यादिः शय्यातरपिण्ड इति ।
शय्यातरविचारः। यद्यपि निवासार्थ साधवे स्वानुमतिमकाशको वसतिस्वामी शय्यावरशन्दस्वार्थः, तथापि तस्य तदैव शय्यातरत्वं भवति यदा तत्र वसती साधुर्भाण्डोपकरणानि स्थापयेत् , मतिक्रमणमाचरेत् , रात्री शयीत च । अत्रायं विवेकाजिसका उसे शय्यातर कहते हैं। जैसे कोई नदी पार करनेकी इच्छावाला घटोही (मार्ग) नाविकको नदी पार उतारनेका मूल्य देकर पार उतरता है उसीप्रकार संसाररूपी समुद्रके पार उतरनेकी इच्छावाला गृहस्थ नाविकके समान साधु महापुरुषोंको शय्या (वसति-स्थान)रूपी उतराई (पार उतरनेका मूल्य) देकर संसारसागरसे पार उतरता है, यह अभिप्राय समझना चाहिए। दोनों पक्षोंका अर्थ एक ही है कि शय्यातर उसे कहते हैं, जो साधुको ठहरनेके लिए मकानकी आज्ञा देता है। उसके आहार औपध आदि पिण्डको शय्यातर-पिण्ड कहते हैं।
शय्यातर-विचार साधुको ठहरनेके लिए अपनीअनुमति प्रगट करनेवाला उपाश्रयका स्वामी शय्यातर कहलाता है,तथापि वह इन अवस्थाओंमें शय्यातर होता हैકઈ નદી પાર કરવાની ઈચ્છા-વાળે ઊતારૂ નાવિકને નદી ઊતરવાનું ભાડું આપીને પાર ઊતરે છે, તેમ સંસાર-રૂપી સમુદ્રને પાર ઊતરવાની ઈચ્છા-વાળા ગૃહસ્થ, નાવિકસમાન સાધુ-મહાપુરૂને શા--(વસતિ-સ્થાન) રૂપી ભાડું (પાર ઊતરવા માટેનું મૂલ્ય) આપીને સંસાર-સાગરથી પાર ઊતરે છે, એ અર્થ સમજવું જોઈએ. બેઉ પક્ષેનો અર્થ એક જ છે કે શય્યાતર એને કહે છે કે જે સાધુને રહેવાને માટે મકાનની આજ્ઞા આપે છે, એના આહાર ઓવધ આદિ પિંડને શય્યાતર–પિંડ કહે છે.
सध्यातरविद्यार. સાઇને રહેવાને માટે પિતાની અનુમતિ આપનાર - ઉપાશ્રયને સ્વામી શશ્ચાતર કહેવાય છે, તથાપિ તે આ અવસ્થામાં શય્યાતર થાય છે