SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ १४१ - Addito - - - अध्ययन २ गा. ७ रथनेमि पति राजीमत्युपदेशः · अरिष्टनेमो भगवति मनजिते तत्कनिष्ठभ्राता रथनेमी राजीमती चकमे, सातु कामवासनाविरक्ता कदाचन सुवासितसरसपायसं भुक्त्वा कस्मिंश्चित्कटोरके समुद्वम्य 'भुज्यता'-मित्युक्त्वा स्थनेमये दत्तवती, स्थनेमिना च ' कथमिदं वान्तं क्षत्रियवंशावतंसेन मया भोक्ष्यते' इत्युक्ता सा प्रोवाच- सहि कथमरिष्टनेमिना त्वद्भात्रा समुज्झिततया वान्ततुल्यां मामभिलप्यसि ? न च अपसे' इति, ततश्च तद्वचनश्रवणसञ्जातवैराग्योऽसौ मानाजीत् । ___ जय बाईसवें तीर्थकर भगवान् अरिष्टनेमिने दीक्षा ग्रहण कर ली तब उनके छोटे भाई रचनेमिने राजीमतीकी इच्छा की, किन्तु सतीशिरोमणि राजीमती, कामकी वासनासे विरक्त हो चुकी थी। उसने एक रोज सुगन्धित तथा स्वादिष्ट खीर खाई और एक कटोरेमें वमन करके वह रथनेमिको देने लगी और बोली-लीजिये खीर खाइए । रथनेमि यह सुनकर आगयले (क्रुद्ध) हो गये और बोले-'मैं क्षत्रियोंके वंशका भूपण होकर वमन की हुई खीर कैसे खाऊंगा?' राजीमतीजी कहने लगी-'अहो श्रेष्ठक्षत्रिय ! तुम वमन की हुई ग्वीर नहीं खाते तो, अपने बड़े भाई श्रीअरिष्टनेमिद्वारा वमन की हुई यानी त्यागी हुई मुझको क्यों चाहते हो? मेरी इच्छा करते तुम्हें लजा नहीं आती?, सती राजीमनीकी हृदयमें चुभनेवाली बात सुनतेही रथनेमिको संसारसे विरक्ति होगई। उन्होंने दीक्षा लेली। कुछ दिनोंके बाद राजीमतीने भी જ્યારે બાવીસમા તીર્થંકર ભગવાન્ અરિષ્ટનેમિએ દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેમના નાના ભાઈ રથનેમિએ રાજીમતીની ઇરછા કરી, પરંતુ સતીશિરમણિ રાજીમતી કામની વાસનાથી વિરકત થઈ ચૂકી હતી. તેણે એક દિવસ સુગંધિત અને સ્વાદિષ્ટ ખીર ખાધી અને એક વાડકામાં તેનું વમન કરીને તે રથનેમિને मावा भी मने माली: “क्ष्यो, भीर मामा " श्यनाम से सांसजीन डोधाવિષ્ટ થઈ ગયું અને બે “ હું ક્ષત્રિયેના વંશનું ભૂઘણુ થઈને વમેલી ખીર કેમ ખાઈશ ?” રાજીપતી કહેવા લાગી “હે છેલ્ડ-ક્ષત્રિય ! તમે વમેલી ખીર નથી ખાતા. તે તમારા મોટાભાઈ શ્રીઅરિષ્ટનેમિએ વમેલી એટલે ત્યજેલી એવી મને કેમ ચાહે છે ? મારા માટેની ઈચ્છા કરતાં તમને શરમ નથી આવતી ?” હદયને ડંખે એવી સતી રામતીની વાત સાંભળતાં જ રથનેમિને સંસારથી વિરત આવી ગઈ એમણે દીક્ષા લીધી. કેટલાક દિવસ પછી રાજીમતીએ પણ
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy