SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - ARRI - A अध्ययन १ गा. ३ भिक्षापकाराः मपि व्यवच्छियते । आधाकर्मादिदोपन्यारत्तये 'एसणा'--पदमुपातम् । एवमुक्तगाथाभ्यां दृष्टान्त-दान्तिकपदर्शनपुरस्सरं साधुभिः कथं मिक्षा ग्रहीतव्येत्युक्तं, तत्र भिक्षा द्विविधा-लौकिकी लोकोत्तरा च । तयोराधा दीनवृति-पौरुषत्री-भेदाद् द्विविधा, तत्र स्वोदरभरणासमर्थानां हीना-ऽनाय-पद्मभृतीनामाया, पश्चास्रवभानामिन्द्रियपत्रकविषयासक्तचित्तानां ममादपञ्चकमवृत्तानां भोगामिपगृनूनां सन्ततिसमुत्पादकानां निरुद्यमानां द्वितीया । लोकोत्तराऽपि निराकरण करनेके लिए 'भत्त' शब्द और आधाकर्मी आदि दोपवाले आहारका व्यवच्छेद करनेके लिए 'एपणा' शब्द गाधामें दिया गया है। इन दो गाथाओंमें दृष्टान्त और दान्तिक पतलाकर यह प्रगट किया है कि साधुओंको किस प्रकार भिक्षा लेनी चाहिये?, अत:भिक्षाके भेद कहते हैं भिक्षा दो प्रकारकी है-लौकिक भिक्षा और लोकोत्तर भिक्षा। लौकिक भिक्षाके भी दो भेद हैं-(१) दीनवृत्ति, (२) पौरपघ्नी । अपना पेट भरने में असमर्थ, दीन, हीन, अनाथ, लूलों, लंगड़ोंकी भिक्षा दीनवृत्ति कहलाती है। पांच आरबोंका सेवन करनेवाले, पांचों इन्द्रियोंके विषयोंमें चित्तको सदा आसक्त रखनेवाले, पांचों प्रकारके प्रमादोंमें प्रवृत्ति करनेवाले, भोगरूपी आमिपमें अभिलापारखनेवाले, बाल-बच्चोंको उत्पन्न करनेवाले निकम्मे मनुप्योंको दी जानेवाली भिक्षा पौरुपनी कहलाती है, क्योंकि इससे उनका पौरुप नष्ट हो जाता है । આધાકમી આદિ દેવવાળા આહારને વ્યવરછેદ કરવાને માટે ઉપ શબ્દ ગાથામાં આપવામાં આવેલ છે. . આ બે ગાથાઓમાં દષ્ટાંત અને દૃષ્ટાંતિક બતાવીને એમ પ્રકટ કરવામાં આવ્યું છે કે સાધુઓએ કેવા પ્રકારની ભિક્ષા લેવી જોઈએ. માટે ભિક્ષાના ભેદ કહે છે - ભિક્ષા બે પ્રકારની છે. લોકિક ભિક્ષા અને લોકોત્તર ભિક્ષા. લૌકિક ભિક્ષાના પણ બે ભેદ છે. (૧) દીનવૃત્તિ, (૨) પૌરૂષી . પિતાનું પેટ ભરવામાં અસમર્થ દીન, હીન, અનાથ, લૂલા, લંગડાની ભિક્ષા દીનવૃત્તિ કહેવાય છે. પાંચ આર નું સેવન કરનારા, પાંચે ઈન્દ્રિયોના વિવમાં ચિત્તને સદા આસક્ત રાખનાર પાંચ પ્રકારના પ્રમાદેમાં પ્રવૃત્તિ કરનારા, ગરૂપી આમિષમાં અભિલાષા રાખ નારા, બાળ-બચ્ચાને ઉત્પન્ન કરનારા, એવા નકામા મનુષ્યને આપવામાં આવતી ભિક્ષા પૌરૂષMી કહેવાય છે, કારણ કે તેથી એમનું પૌરૂષ નષ્ટ થઈ જાય છે. - -
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy