SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा. १ तपःस्वरूपम् ७३ दुःखम् , एतच चित्तविक्षेपस्य हेतुः, सति च तस्मिन् अप्रशस्तं ध्यानं, तस्माचावश्यं कर्मवन्धः, ततश्च चतुर्गतिकसंसारपरिभ्रमणरूपं महदमङ्गलमिति कथंकथमप्यहिंसासंयमविशिष्टस्यापि तपसो मोक्षहेतृत्वरूपमुत्कृष्टमद्गलत्वं न सम्भवदुक्तिकमिति । - अत्रोच्यते-तपो न तावदुःखात्मकं, दुःखं हि नामाऽशातवेदनीयकर्मोदयविपाकः पीडालक्षण आत्मपरिणामः, तपश्चर्या गर्भिताऽनशनादिव्यापारस्य न पीडात्मकाऽऽत्मपरिणामरूपत्वम् ।। किञ्च तपः पक्षीकृत्य मोक्षसाधनत्वाभावसाध्ये यदुक्तं दुःखरूपत्वसाधनं होते हैं। परिपह होनेसे तीव्र दुःख होता है । दुःखसे चित्तका विक्षेप होता है। चित्तके विक्षेपसे अशुभ ध्यान होता है । अशुभ ध्यानसे कर्मका यन्ध होता है। कर्मवन्धसे चार गतियोंमें भ्रमण करना पड़ता है, इसप्रकार यह बड़ा अमंगल है। जो प्रवल अमंगल है वह अहिंसा और संयमसे युक्त होने पर भी उत्कृष्ट मंगल नहीं हो सकता । अमृतमें विप मिला देनेसे क्या विप अमृत हो सकता है। कदापि नहीं । इसलिए • तपको मोक्षका कारण मानना उचित नहीं है। उत्तर-तपको दुःख कहना युक्त नहीं है, वह दुःखरूप नहीं है। क्योंकि असातावेदनीय कर्मके फलको, जो आत्माका ही एक विभाव परिणाम है, और पीड़ारूप है उसे दुःख कहते हैं। अनशन आदि तप पीडारूप परिणाम नहीं है, अतः उन्हें दुःख नहीं कहा जा सकता। दूसरी बात यह है-शंकाकारने कहा है कि तपमोक्षका कारण नहीं है। क्योंकि वह दुःख है। यहां “तप मोक्षका कारण नहीं" यह પરિપહથી તીવ્ર દુઃખ થાય છે. દુઃખથી ચિત્તને વિક્ષેપ થાય છે. ચિત્તના વિક્ષેપથી અશુભ ધ્યાન થાય છે. અશુભ ધ્યાનથી કર્મ બંધ થાય છે. કર્મબંધથી ચારે ગતિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. એ રીતે એ મોટું અમંગળ છે. જે પ્રબળ અમગળ છે તે અહિંસા અને સંયમથી યુક્ત થવા છતાં પણ ઉત્કૃષ્ટ મંગળ થઈ શકતું નથી. અમૃતમાં વિષ મેળવવાથી શું વિષ અમૃત થઈ શકે છે ? કદાપિ નહિ. તેથી તપને મોક્ષનું કારણ માનવું એ ઉચિત નથી. ઉત્તર–તપને દુઃખ કહેવું એ યુક્ત નથી. તે દુઃખરૂપ નથી કારણ કે એ સાતવેદનીય કર્મ કે જે આત્માને જ એક વિભાવ પરિણામ છે અને પીડારૂપ છે, તેને દુઃખ કહે છે. અનશન આદિ તપ પીડારૂપ પરિણામ નથી, તેથી તેને ૬ખ કહી શકાય નહિ. બીજી વાત આ છે શંકારે કહ્યું કે તપ મોક્ષનું કારણ નથી, કારણ કે તે દુઃખ છે; પરંતુ અહીં “તપ મોક્ષનું કારણ નથી” એ
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy