SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गां. १ मुखवस्त्रिकाविचारः शयेन च-" पावं कम्मं न बंधह" इत्युक्तं भगवता । एवं च भगवतीर्थङ्करगणधरादिवचनपोलोचनेन निरवशेषसंशयतिमिरापगमपुरस्सरं प्रकाशमाने मानसे वायुकायादिविराधनापरिहाराय सदोरकमुखवत्रिकावन्धनं सादादं स्थानमासादयति । रागद्वेपदोपाकलितचेतसां भगवद्वचनामृतरसास्वादयश्चितानां विविधसंशयपराहते चेतसीममथै दुर्लक्ष्यमभिलक्ष्य हस्तदुप्पाप्यमर्थमाकलयितुं सोपानमिवालम्बनं तेभ्यः पुरस्कर्तुं सममाणमेतत् सम्यगुपपादितम् । नहीं होता। इसी आशयसे भगवान्ने ‘पावं कम्मं न घन्धइ ' कहा है। इस प्रकार भगवान् तीर्थङ्कर गणधरादिकोंके वचनोंकी पर्यालोचना करनेसे सकलसंशयरूप अन्धकारके दूर हो जानेके कारण प्रकाशमान ऐसे हृदयमें चायुकाय आदिकी विराधनाका दोप टालनेके लिए दोरासहित मुखवस्त्रिकाका बान्धना आल्हादपूर्वक स्थानको धारण करता है। रागदेपरूपी दोपसे दूषित भगवद्वचनामृतके रसास्वादसे वञ्चित पुरुषोंके अनेक दुर्विकल्पोंसे पराहत हुए चित्तमें इस अर्थको दुर्लक्ष्य समझकर उनके लिए हाथसे न प्राप्त होनेवाली वस्तुकी प्राप्तिके लिए सोपान (सीढी) की तरह आलम्बन अगाडी रखकर यह सब सप्रमाण प्रतिपादित किया गया है। मे माशयथा मापाने पावं कम्मं न वंधइ युं छे. એ પ્રકારે ભગવાન તીર્થકર ગણધરાદિનાં વચનની પાચન કરવાથી સકલ સંશયરૂપ અંધકાર દૂર થઈ જવાને લીધે પ્રકાશમાન એવા હૃદયમાં, વાયુકાય 'આદિની વિરાધનાને દેવ ટાળવાને માટે દેરાસહિત મુખવસ્ત્રિકાનું બાંધવું તે આહલાદપૂર્વક સ્થાનને ધારણ કરે છે. રાગદ્વેષ રૂપી દેવથી દૂષિત, ભગવદુવચનામૃતના રસાસ્વાદથી વંચિત એવા પુરૂના અનેક દુર્વિકથી પરાહત એવા ચિત્તમાં આ અર્થને દુર્લક્ષ્ય સમજીને તેમને માટે હાથથી ન પ્રાપ્ત થનારી વસ્તુની પ્રાપ્તિ માટે સંપાન (સીડી)ના જેવું આલંબન આગળ રાખીને આ બધું સપ્રમાણ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy