________________
-
अध्ययन गाः १ मुखवस्त्रिकाविचारः अन्यथा तेपामपि धर्मोपदेशकाले द्वित्रहोरापर्यन्तं भापणे मुखोपरि मुखवत्रिकाधारणस्याऽऽवश्यकतया तत्र मुखोत्पतितजलकणेरास्तापत्तिर्वारयितुमशक्यैव, लोके हि अनाटतमुखेन पुस्तकं पठतां परं प्रति ब्रुवतां च मुखविमुषः पुस्तके परदेहे च पतन्त्यो लक्ष्यन्ते, पुनः समीतरवर्तिमुखवत्रिकायां न ताः पतिप्यन्तीति कल्पना किं दुराग्रहं नावेदयेदित्यलम् ।
नन्वेवं सूक्ष्मव्यापिसम्पातिमवायुकायादिजीवविराधनापरिहारार्थमेव यदि सदा सदोरकमुखवस्त्रिकाबन्धने सावधानता विधीयते तर्हि भोजनकाले तदपसारणावश्यकतया कथं तादृशजीवचिराधनापरिहारः ?, इति चेचित्तमवधेहि । उत्पन्न नहीं होते। अन्यथा धर्मोपदेश देते समय वे दो-दो तीन तीन घण्टे बोलते हैं उस समय मुखवस्निका धारण करना आवश्यक होनेके कारण मुखसे निकलने वाले जलकणोंसे मुखवत्रिका गीली हो जायगी और इस आपत्ति का निवारण करना शक्य नहीं है।
लोकमें खुले मुंह पुस्तक पढनेवालोंके तथा दूसरोंसे वार्तालाप करने वालोंके मुखसे जलकण निकल कर पुस्तक पर तथा दूसरेकी देह पर 'गिरते हुए देखे जाते हैं। फिर मुखके पास ही रहनेवाली मुखवत्रिका पर कण नहीं गिरेंगे, ऐसी कल्पना करना दुराग्रहको ही प्रगट करता है।
प्रश्न-सूक्ष्म, व्यापी, संपातिम तथा वायुकाय आदि जीवोंकी विरा‘धनासे बचने के लिए ही यदि सदा डोरा सहित मुखस्त्रिका बाँधनेमें 'सावधानी रखी जाती है तोभोजन करते समय उन जीवोंकीविराधनासे कैसे बच सकते हैं? क्योंकि उस समय मुखवत्रिकाखोल लेना आवश्यक है। વાંચતી વખતે બે ત્રણ-ત્રણ કલાક સુધી બોલે છે, ત્યારે મુખવઝિકા ધારણ કરવી આવશ્યક હોવાથી મુખથી નીકળતા જલકથી મુખવઝિકા ભીની થઈ જશે અને એ આપત્તિ નિવારવાનું શકય નથી.
લોકોમાં ખુલે મુખે પુસ્તક વાંચનારના તથા બીજાઓ સાથે વાર્તાલાપ કરનારના મુખમાંથી જલકણ નીકળીને પુસ્તક પર તથા બીજાના શરીર પર પડતા જોવામાં આવે છે. તે પછી મુખની પાસે જ રહેનારી મુખવસ્ત્રિકા પર કણ નહિ પડે, એવી કલ્પના કરવી એ દુરાગ્રહને પ્રકટ કરે છે.
પ્રશ્નસૂમ, વ્યાપી, સંપતિમ તથા વાયુકાર્ય આદિ ની વિરાધનાથી ચવાને માટે જ છે સદા દોરા સાથે મુખસ્ત્રિકા બાંધવામાં સાવધાની રાખવામાં આવે છે તે ભજન કરતી વખતે એ જીવોની વિરાધનાથી કેવી રીતે બચી 'શકાય? કારણ કે એ વખતે મુખવસ્ત્રિકા છેડી નાંખવાની જરૂર પડે છે.