________________
__ अध्ययन १ गा. १ मुखवस्तिकाविचारः
अत्र " सब्वेसु चेव असुइट्टाणेसु" इत्यस्य " सर्वेपु चैव अशुचिस्थानेषु" इति संस्कृतम् , अशुचीनां स्थानानि अभूचिस्थानानि तेषु अनुचिस्थानेषु, यत्रानेकेपामशुचीनामुचारादीनां स्थितिस्तत्रेत्यर्थः ।
अयमाशयः-यथा पृथिव्यादीनां परकायशस्वेण परिणतत्वे सति सचित्तत्वमपंगच्छति तयोचारादीनां मस्रवणादिसाङ्कर्ये सति संमृच्छिमजीवोत्पत्तिस्थानत्वापंगमः स्यादिति शिष्यशङ्कासंभावनायां तनिरसनार्थमेव पृथक्कृत्येदमुक्तम्----"सब्वेसु चैव असुइट्टाणेसु" इति, न त्वत्रानुक्तानामचीनां स्थानेषु, इति तदाशयः । एतेनोचारादीनां संमृच्छिमनीवोत्पत्तिस्थानत्वादेव तत्साकर्येऽपि तादृशजीवोत्पत्ति: यहाँ सब अशुचियोंके स्थानोंसे तात्पर्य यह है कि जहाँ उच्चार आदि अनेक अशुचियोंकी स्थिति हो वह स्थान ।
मतलब यह कि-परकाय शस्त्रसे परिणत होने पर पृथिवीकाय आदि अचित्त हो जाते हैं, उसी प्रकार जब उच्चार आदि प्रस्रवण आदिके साथ मिल जाते हैं, तब उनमें संमूच्छिम जीवोंको उत्पन्न करनेकी शक्ति रहती है या नहीं ? शिष्यके ऐसे प्रश्नकी संभावना होने पर खुलासा करनेके लिए अलग कहा है कि "सब अशुचिस्थानोंमें।" इस वाक्यका "उक्त • अशुचियोंके स्थानोंके सिवाय अन्य स्थानोंमें" यह अर्थ नहीं है। उपर्युक्त
कथन करनेसे यह स्वयं सिद्ध हो गया कि जब उच्चार आदि संमृच्छिम : जीवोंकी उत्पत्तिके स्थान हैं तब उन स्थानोंमेंसे यदि दो या तीन आदि मिल जावें तो भी वे जीवोंकी उत्पत्तिके स्थान रहेंगे। अतएव जो लोग .. અહીં સર્વ અશુચિઓનાં સ્થાનેનું તાત્પર્ય એ છે કે જ્યાં ઉચ્ચાર આદિ અનેક અશુચિઓની સ્થિતિ હોય તે સ્થાન.
મતલબ એ છે કે-પરકાય શબથી પરિત થતાં પૃથિવીકાય આદિ અચિત્ત થઈ જાય છે, એ રીતે જ્યારે ઉચ્ચાર આદિ પ્રસવણ આદિની સાથે મળી જાય છે, ત્યારે તેમાં સમૃમિ ને ઉન્ન કરવાની શકિત રહે છે કે નહિ ? શિષ્યના એવા પ્રશ્નની સંભાવના હોવાથી ખુલાસો કરવાને માટે જૂદું કહ્યું છે કે “સર્વ અશુચિસ્થાનેમાં.” આ વાકયને અર્થ “ ઉકત અશુચિઓનાં સ્થાન સિવાય અન્ય સ્થાને માં” નથી. ઉપર મુજબ કથન કરવાથી એ સ્વર્યાસિદ્ધ થિઈ ગયું કે જે ઉચાર આદિ સંમૂર્ણિમ ની ઉત્પત્તિનાં સ્થાન છે તે એ સ્થાનમાં જે બે યા ત્રણ આદિ મળી જાય તો પણ તે જીવોની ઉત્પત્તિનાં સ્થાને રહેશે. તેથી કરીને જે લોકે એમ કહે છે કે પ્રેકિત અર્થ કરવાથી