________________
१४६
दशाश्रुतस्कन्यमंत्र गतजळमिव प्रतिक्षणं नश्यति, तेषां धर्मचिन्तानौकायां मान न संचरति, अतोऽत्र सूत्रकारः प्रतिपादयति-माग्धर्मभावनाविरहेऽपि विधमानकाले धर्मचिन्ता प्रवृत्तिश्चेत्तदा धर्मचिन्तया श्रुतचारित्रात्मक-धर्मम्य सम्यगमानं भवितुमर्हति येन धर्ममनुष्ठाय सुखेन भवसिन्धुतरणं सम्पद्यते ।
सर्वतः प्रयमं सकलपदार्थगत उत्पादव्ययधीव्यरूपो धर्मो ज्ञातव्यः । ततो हेयज्ञेयोपादेयरूपे परिणमनीयः, चित्तेऽनुभवनीयं च - पूर्वापरविरोधा. भावात् पदार्थानां सम्यग्बोधकत्वादनुपमत्वान भगवद्भापितं सर्वमान्यमस्तीति । यद्येतान् पदार्थांश्चिन्तयन् धर्मचिन्तां कुर्यात्तदाऽऽत्माऽवश्यं समाधि प्राप्नुयात, मानव जीवन, अञ्जली में से जैसे जलका प्रतिक्षण नाश होता है वैसे ही प्रतिक्षण नष्ट होता है । उनका मन धर्मचिन्तारूपी नौका को नहीं पाता है। इसलिए यहां सप्रकार प्रतिपादन करते हैं-पूर्व में धर्मभावना न होने पर भी वर्तमानकाल में यदि धर्म में प्रवृत्ति की जाय तो धर्मचिन्ता से श्रुतचारित्रस्वरूप धर्म का सम्यक् ज्ञान होता है। जिस से धर्म का अनुष्ठान कर के सुख से संसारसागर का तैरना हो सकता है।
सय से पहले प्रत्येक पदार्थ के उप्ताद व्यय और धौव्यरूप धर्म का ज्ञान कर लेना चाहिये । अनन्तर उसको हेय, जेय और उपादेयरूप में परिणत करना चाहिये । और चित्त में अनुभव करना चाहिये कि - सर्वज्ञोक्त कथन पूर्वापर अविरुद्ध होने से, पदार्थों का भली-भाति बोधक होने से तथा अनुपम होने के कारण सर्वमान्य કરેલી નથી એવા જીનું પવિત્ર માનવ-જીવન, જલીમાથી જેમ જલને પ્રતિક્ષણે નાશ થાય છે તેવી જ રીતે પ્રતિક્ષણ નાશ થાય છે તેનું મન ધર્મચિન્તારૂપી નાવને મેળવી શકતુ નથી આથી અહી સૂત્રકાર પ્રતિપાદન કરે છે કે–પૂર્વમા ધર્મભાવના ન હોવા છતા પણ વર્તમાન કાળમાં જે ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં આવે તે ધર્મચિન્તાથી શ્રતચારિત્રસ્વરૂપ ધર્મનું સભ્ય જ્ઞાન થાય છે જેનાથી ઘર્મનું અનુષ્ઠાન કરીને સુખથી સ સારસાગર તરી શકાય છે
સૌથી પહેલા પ્રત્યેક દર્થના ઉત્પાદ વ્યય અને પ્રોવ્યરૂપ ધર્મનું જ્ઞાન મેળવવુ જોઈએ પછી તેને હેય સેય અને ઉપાદેય રૂપમાં પરિણત કરવું જોઈએ તથા ચિત્તમાં અનુભવ કરે જોઈએ કે-સર્વજ્ઞોકત, કથન પૂર્વાપર અવિરૂદ્ધ હોવાથી પદાનું સારી રીતે બંધ દેવાવાળું હોવાથી, તથા અનુપમ હોવાને કારણે સર્વમાન્ય
.