________________
मुनिहर्षिणी टीका अ. ४ गणिसंपवर्णनम्
७५ टीका-'आयारे'-त्यादि। १ आचारसम्पत्-आचरणमाचारः वीतरागप्रणीताचरणम् , आ-मर्यादाया चरणं चारः, मर्यादया कालनियमादिलक्षणया चार आचारो वा, स ज्ञान-दर्शन-चारित्र-तपोवीर्यलक्षणः पञ्चधा, यद्वा-आ= मर्यादया चारो-विहार आचारः, मोक्षार्थमनुष्ठानविशेषो वा, ज्ञानादिविषयकमनुष्ठानं वा । आचर्यते गुणवृद्धया इत्याचारः साधुजनाचरितम् , यद्वा-शिष्टाचारतो ज्ञानादिसेवनविधिः, स एव सम्पदिव सम्पत्-समृद्धिः।
यद्वा-आचार: आचारागमूत्राख्यं प्रथममङ्गम् , अस्याध्ययनेन हि ज्ञानादिपञ्चविधाचारः परिज्ञातो भवति, तत्प्रतिपादिताऽनुष्ठेयाचरणमेव सम्पदिव सम्पत् ।
(१) आचारसम्पदा-आचार-वीतराग भगवान के कहे हुए आचरण को आचार कहते हैं १, तथा मर्यादा में चलना २, अथवामर्यादा-काल नियम आदि मर्यादा से जो आचरण ३, अथवा ज्ञान दर्शन चारित्र तप और वीर्य लक्षण वाला पाच प्रकार का आचरण ४, तथा भगवान की कही हई मर्यादा से विचरना ५, अथवा मोक्ष के लिये अनुष्ठानविशेष ६, अथवा ज्ञानादिविषय का अनुष्ठान ७, अथवा गुणवृद्धि-अर्थात् चढते परिणाम से किया जाने वाला आचार अर्थात् साधुजनों का आचरण ८, शिष्ट-अर्थात तीर्थर-गणधरादिकों के आचार के अनुसार ज्ञानादिसेवनविधि ९, उसको आचार कहते हैं उस की सम्पदा-समृद्धि के समान होने के कारण आचारसम्पदा कहलाती है।
अथवा आचार - आचरागसूत्रनामक प्रथम अङ्ग है, उनके अध्ययन से ज्ञानादि पाच प्रकार के आचार का ज्ञान होता है, अतः
(१) आचारसम्पदा-माया२-पात भगवाने ४डस मायने माया२ ४ છે? તથા મર્યાદામાં ચાલવુ, ૨ અથવા મર્યાદા–કાલ નિયમ આદિ મર્યાદાથી જે આચરણ ૩, અથવા જ્ઞાન દર્શન ચારિત્ર તપ તથા વીર્ય લક્ષણવાળા પાચ પ્રકારના આચરણ ૪, તથા ભગવાને કહેલી મર્યાદાથી વિચરવુ પ, અથવા મોક્ષને માટે અનુષ્ઠાનવિશેષ ૬, અથવા જ્ઞાનાદિ વિષયના અનુષ્ઠાન ૭, અથવા ગુણવૃદ્ધિ અર્થાત્ ચડિયાતા પરિણામ માટે કરવામાં આવતા આચરણ અર્થાત સાધુજનેના આચરણ ૮, શિષ્ટ-અર્થાત્ તીર્થકર ગણુધરાદિના આચારને અનુસરીને જ્ઞાનાદિસેવનવિધિ છે , તે આચાર કહેવાય છે તે આચાર જ ધનાદિની સમ્પદા-સમૃદ્ધિની પેઠે હેવાના કારણે આચારસર્પદા કહેવાય છે.
અથવા આચાર–આચારાગસૂત્ર નામે પ્રથમ અગ છે. તેનાં અધ્યયનથી જ્ઞાનાદિ