________________
विपाकचन्द्रिका टीका, श्रु० २, अ० १, सुबाहुकुमारवर्णनम् गए संकप्पे समुप्पज्जित्था' इति संग्रहः। तत्र-'अज्झथिए' आध्यात्मिकः= आत्मगतः अङ्कुर इव, तदनु 'चिंतिए' चिन्तितः पुनःपुनः स्मरणरूपो विचारः द्विपत्रित इव २, ततः 'कप्पिए' कल्पितः स एव व्यवस्थायुक्तः 'इदमेवं सर्वविरतिग्रहणरूपं करिष्यामी' ति कार्याकारेण परिणतो विचारः पल्लवित इव ३ 'पत्थिए' प्रार्थितः स इवेष्टरूपेण स्वीकृतः पुष्पित इव ४, 'मणोगए संकप्पे' मनोगतः संकल्पः मनसि दृढरूपेण निश्चयः 'इत्थमेव मया कर्नव्यम्' इति विचारः फलित इव ५, समुप्पज्जित्था' समुदपद्यत-समुत्नः-'धण्णा णं ते' धन्याः खलु ते 'गामागरणगर जाव सण्णिवेसा' ग्रामाकरनगरयावत्संनिवेशाः, अत्र यावच्छब्देन- खेडकब्बडमडम्बदोणमुहणपट्टणणिगमआसमसंवाहसंनिवेसा' उत्पन्न हुआ। यह विचार सर्व प्रथम इसके मन में आया इसलिए अङ्कुर के समान होने से यह आध्यात्मिक कहलाया। पुनः पुनः स्मरणरूप होने से द्विपत्रित की तरह चिन्तित, व्यवस्था युक्त-'मैं अवश्य सर्वविरतिरूप चारित्र को अंगीकार करूँगा" इस प्रकारकी दृढ धारणा से समन्वित होने के कारण पल्लक्ति के समान कल्पित, इष्टरूपसे स्वीकृत होने के कारण पुष्पित के समान प्रार्थित एवं सन में दृढरूपता से निश्चित होचुकने के कारण फलित के समान मनो. गत संकल्प नाम से कहलाया। जिस प्रकार वृक्ष पहिले अङ्कुर रूप में पश्चात् द्विपत्रितरूप में, फिर पल्लवितरूप में, बाद में पुष्पितरूप में, और फिर फलितरूप में होता है उसी प्रकार सुबाहकुमार का विचार भी ठीक इसी तरह से हुआ, इसलिये चिन्तित कल्पित आदि पदों की व्यवस्था यहाँ घटित हो जाती है 'धण्णा णं ते गामागरणगर जाव ઉત્પન્ન થયે, તે વિચાર સૌથી પ્રથમ તેના મનમાં આવ્યું. તે માટે અકુર સમાન હેવાથી તે આધ્યાત્મિક કહેવાય, વારંવાર સ્મરણરૂપ હોવાથી દ્વિપત્રિતના પ્રમાણે ચિત્િત, વ્યવસ્થા યુકત- હું અવશ્ય સર્વ વિરતિરૂપ ચારિત્રને અંગીકાર કરીશ.” આ પ્રકારની દ્રઢ ધારણું ગોઠવેલી હોવાના કારણે પલવિત પ્રમાણે કલ્પિત, ઈષ્ટરૂપથી સ્વીકૃત હોવાના કારણે પુષ્પિતના સમાન પ્રાર્થિત, એવં મનમાં દ્રઢ રૂપતાથી નિશ્ચિત થયેલા હોવાના કારણે ફલિત સમાન મોંગત સંકલ્પ નામ કહેવાયા. જે પ્રમાણે વૃક્ષ થવા પૂર્વ પ્રથમ અંકુર રૂપમાં પછીથી બે પાંદડાના રૂપમાં, પછી પાંદડાથી ખિલેલા રૂપમાં, પછીથી પુષ્પિતરૂપમાં, અને પછી ફળના રૂપમાં થાય છે, તે પ્રમાણે સુબાહુકુમારના વિચારે પણ બરાબર તે પ્રમાણે થયા, એટલા માટે ચિતિત કલ્પિત આદિ પદની व्यवस्था मा घटीश छे. 'धण्णा णं ते. गामागरणगर जाव सण्णिवेसा' धन्य छ