________________
विपाकभुते
३१
गमसिद्धान्तः ।
विपाकस्य प्रतिपादकं बोधकं श्रुतं =प्रवचनं विपाकश्रुतम् । इदमेका दशमङ्गम् । इदं च विपाकस्य शुभाशुभकर्मसम्बन्धित्वेन शुभाशुभकर्मफलभूतवेदनारूपं दिपाकं वर्णयितुं प्रस्तुतम् । वेदनारूपो विपाको दुःखसुखभेदेन द्विविधः । अतोऽस्य शास्त्रस्य द्वौ श्रुतस्कन्धौ भवतः - दुःखविपाकाख्यः, सुखविपाकाव्यश्च । तत्र प्रथम श्रुतस्कन्धे दशाध्ययनानि सन्ति, तत्र प्रथमाध्ययनं वर्णयन्निदमाचं सूत्रमाह - " तेणं कालेणं " इत्यादि । जैनसिद्धान्त का कथन है, इसमें कोई भी विरोध नहीं है।
[C
इस विपाक का प्रतिपादन करना ही इस शास्त्र का मुख्य उद्देश है, इसलिये विपाक का प्रतिपादक होने से यह सूत्र भी विपाकश्रुत " इसी नाम से प्रसिद्धकोटि में आया है । उदय और वेदनारूप से विपाक दो प्रकारका पहिले वर्णित हुआ है । उनमें से इस शास्त्र में अशुभ और शुभ कर्मों के फलभूत वेदनारूप विपाक का कथन किया जायगा । यह वेदनारूप विपाक भी दुःख और सुख के भेद से दो प्रकार का है। इसलिये दुःखविपाक और सुखविपाक इस नाम से यह शास्त्र दो विभागों में विभक्त हुआ है । प्रथम विभाग में दश अध्ययन हैं। उनमें से प्रथम अध्ययन का वर्णन करते हुए सूत्रकार इस आदि सूत्र का कथन करते हैं" तेणं कालेणं " इत्यादि ।
નિર્જરારૂપ વિપાકમાં મુકિત તરફ્ સાક્ષાત્કારણુતા સિદ્ધ છે. એ પ્રમાણે જૈસિદ્ધાંત કહે છે, તેમાં કોઈ પ્રકારને વિરોધ નથી.
એ વિપાકનું પ્રતિપાદન કરવું તેજ આ શાસ્ત્રના મુખ્ય ઉદ્દેશ છે, એટલા માટે विधाउनु प्रतिपाद होवाथी आ सूत्र पशु "विपाकश्रुत" मे नामथी असिद्ध अटिभां આવ્યું છે, ઉદય અને વેદનારૂપથી વિપાકના બે પ્રકાર પ્રથમ વર્ણવેલા છે. તેમાંથી આ શાસ્ત્રમાં અશુભ અને શુભ કર્મોનાં ભૂત વેદનારૂપ વિપાકનું વર્ણન કરવામાં આવશે. એ વેદનારૂપ વિપાકના પણ દુ:ખ અને સુખના ભેદથી બે પ્રકાર છે. એટલા માટે દુ:ખવિપાક અને સુખવિપાક એ નામથી આ શાસ્ર બે વિભાગમાં વહેંચાએલું છે. પ્રથમ વિભાગમાં દશ અધ્યયન છે. તેમાંથી પ્રથમ અધ્યયનનું વર્ણન કરતાં સૂત્રકાર या प्रथम सूत्रतुं स्थन रे - ' तेणं काळेणं' इत्याहि.