________________
-
-
:: . . . . . . . . .: : विपाकश्रुते
॥ मूलम् ॥ . गोयमाइ समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी-एवं खल्ल गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव पीछे२ चला,-यहां से लेकर 'वह मृगापुत्र पीप और शोणित का आहार करता है। यहां तक का समस्त वृत्तान्त श्रीगौतमस्वामीने श्रीश्रमण भगवान महावीर के समक्ष सुस्पष्टरूप से कह सुनाया और साथमें सृगापुत्र की दयनीय परिस्थिति को देखकर जो उनके मनमें अनेक प्रकार के संकल्प-विकल्परूप मानसिक अध्यवसाय उठे थे वे भी सब कह दिये । पश्चात् फिर निवेदन किया कि-भगवन् ! यह तो कृपा कर कहिये कि यह मृगापुन जो इस प्रकार की नारकीय यातना भोग रहा है उसका क्या कारण है ? इसने कौन से ऐसे अशुभतम कर्मों का निकाचित बंध किया है जो इसे इस प्रकार की परिस्थिति का कारण हुआ है ?, यह पूर्वभवमें कौन था ?, क्या इसका नाम और क्या गोत्र था ?, किस ग्राम अथवा नगर का यह निवासी था ?, कौन से अकृत्यों से इसने इस प्रकार की अपनी हालत को विगाडने वाले कर्मों का बंध किया था ? तथा कौन से पुराने बहुत-कालके दुश्चीर्ण प्राणातिपातादिक से उपार्जित कर्मों का यह फल भोग रहा है ? ॥ सू० १३ ॥ - અહીંથી લઈને જ્યાં સુધી “તે મૃગાપુત્ર પરૂ અને લેહીને આહાર કરે છે ત્યાં સુધીને તમામ વૃત્તાન્ત શ્રીગૌતમસ્વામીએ શ્રીશ્રમણ ભગવાન મહાવીરની પાસે સ્પષ્ટરૂપમાં કહી સંભળાવ્યું, અને તે સાથે મૃગાપુત્રની દયાજનક પરિસ્થિતિને જોઈને જે તેમના મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ માનસિક અધ્યવસાય ઉઠયા હતા તે પણ તમામ કહ્યા, પછી ફરીને નિવેદન કર્યું કે – હે ભગવન! કૃપા કરીને એ તે કહો કે આ મૃગાપુત્ર જે આ પ્રકારની નારકીય યાતના ભોગવી રહેલ છે, તેનું શું કારણ છે? તેણે એવા કયા અશુભતમ કમેને નિકાચિતબંધ કર્યો છે કે જે તેને આવા પ્રકારની પરિસ્થિતિ થવામાં કારણભૂત થયેલ છે તે પૂર્વભવમાં કોણ હતો , તેનું નામ અને ગોત્ર શું હતું? કયા ગામ અથવા નગરમાં તે રહેતે હતે?, ક્યા પ્રકારના અકૃત્યેથી તેણે આ પ્રકારે હાલતને બગાડે તેવાં કર્મોને બંધ કર્યો હતો, તથા કયા પુરાણા ઘણાજ લાંબા સમયનાં દુશ્રી પ્રાણાતિપાતાદિક વડે પ્રાપ્ત કરેલ भानु मा ५ वागवी घो छ ?. (सू. १३).