________________
प्रियदशिनी टीका अ० ३६ स्त्रोमोक्षनिरूपणम्
७६९ दीनां नास्ति, चक्रधरादीनामपि या ऋद्धिः सा तदेतरेषां क्षत्रियादीनां नास्तीत्येवं तेषामप्यमहर्दिकत्वेनापकृष्टत्वान्मुक्तिकारणवैकल्यप्रसङ्गात् । ___अथ याऽसौ पुरुषवर्गस्य महतीसमृद्धिस्तीर्थकरत्वलक्षणा सा स्त्रीषु नास्तीत्यमहर्दिकत्वमासां विवक्ष्यते, तदानीमप्यसिद्धता, स्त्रीणामपि परमपुण्यपात्रभूतानां कासांचित् तीर्थकरत्वाविरोधात् तद्विरोधसाधकप्रमाणस्य कस्याप्यभावात् , । नहीं है अतः वे अमहर्दिक होनेले पुरुषों की अपेक्षा हीन है और इसीलिये उनमें मुक्तिके कारणकी विकलता है लो ऐसा कहना भी ठीक नहीं है कारण कि देखो जो बायसद्धि लीर्थंकरोंकी होती है वह गणधरोंको नहीं होती है, इसी तरह चक्रधरोंकी जो ऋद्धि होती है वह उनसे भिन्न अन्य क्षत्रियादिको नहीं होती है। इसलिये इनमें भी एककी अपेक्षा अमहर्दिकपना आनेले अपकृष्टता आ जावेगी। इस तरह इनके भी मुक्ति कारणोंकी विकलला होनेका प्रसंग प्राप्त होगा। ____ यदि कहो कि पुरुषवर्गकी जो बड़ी भारी तीर्थकरत्वरूप महाऋद्धि है वह उनमें नहीं है इस अपेक्षा उनमें अमहर्द्धिकता पाई जाती है सो ऐसा कहना भी ठीक नहीं है। कारण कि कितनीक परलपुण्यकी भाजन स्त्रियोंको तो तिर्थकर विभूतिकी श्री प्राति हुई है। इसकी प्राप्ति होने में वहां कोई विरोध नहीं आता है। कारण उसके विरोधके साधक कोई भी प्रमाण नहीं है।
આથી એ અમહદ્ધિક હોવાથી પુરૂષની અપેક્ષાએ હીન છે. અને આજ કારણે એમનામાં મુક્તિના કારણની વિકળતા છે. તે આવું કહેવું એ પણ બરોબર નથી. કારણ કે, જુએ જે બાહ્ય ઋદ્ધિ તીર્થકરોની હેય છે એ ગણધરોને હેતી નથી. આજ પ્રમાણે ચકધરેની જે દ્ધિ હોય છે તે એનાથી ભિન્ન અન્ય ક્ષત્રિયાદિકમાં હોતી નથી. આ કારણે આમાં પણ એકની અપેક્ષા અમહદ્ધિક પણું આવવાથી અપકૃષ્ટતા આવી જવાની. આ રીતે એને પણ મુક્તિ કારણેની વિકળતા હોવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
જે એમ કહો કે, પુરૂષ વર્ગની જે ખૂબજ મોટી તીર્થંકરસ્વરૂપ મહાઋદ્ધિ છે તે એમનામાં નથી. આની અપેક્ષાએ એમનામાં અમહદ્ધિકતા જાણી શકાય છે તે એમ કહેવું એ પણ બરાબર નથી. કારણ કે, કેટલીક પરમ પુણ્યની ભાજન સ્ટિને તે તિર્થંકર વિભૂતિની પણ પ્રાપ્તિ થઈ છે. આની પ્રાપ્તિ થવામાં ત્યાં કોઈ વિરેજ આવતા નથી. કારણ કે, એવા વિધિનું સાધક કોઈ પણ પ્રમાણ નથી. उ० ९७