________________
७५०
उत्तराध्ययनसूत्रे 'अर्शो भगन्दरादिषु गहीतचीरो यतिन सुच्येत ।' इति ॥
किं च-यदि मूछीया अभावेऽपि वस्त्रसंसर्गमात्रं परिग्रहो भवेत् ततो जिनकल्पप्रतिपन्नस्य कस्यचित् साधोस्तुषाररूणानुपक्त प्रपतति गीते केनापि धर्माधिना शिरसि वस्त्रे प्रक्षिते तस्य सपरिग्रहता भवेत् । न चैतदिष्टं, तस्मान्नवस्त्र संसर्गमात्रं परिग्रहः, किंतु मुर्छा । सा व स्त्रीणां वस्त्रादिषु न विद्यते, धर्मोपकरणमात्रतया तस्योपादानात् । न खलु ता पत्रमंतरेणात्मानं रक्षयितुमीशते, नापि शीतकालादिषु स्वाध्यायादिकं कर्तुं मोशते, ततो दीर्घतरसंयमपरिपालनाय यतनया वस्त्रं परिभुञ्जानास्ताः परिग्रहवत्यः कथं भवेयुः। पडेगी। कहा भी है-"अभिगन्दादिषु गृहीतचीरो थति न मुच्येत" इति। और श्री-सूर्छा के अभाव में भी वस्त्रका मात्र संसर्ग यदि परिग्रह माना जाय तो ऐली हालतमें किसी जिनकल्पी साधु के ऊपर तुषारपात पड़ने पर धर्मात्मा पुरुष द्वारा डाला गया वस्त्र भी परिग्रहरूप माना जाना चाहिये । परन्तु वह ऐसा नहीं माना जाता है । इसलिये वस्त्रका केवल संसर्ग परिग्रहरूप नहीं लाना जा सकता है। किन्तु सूछा ही परिग्रह है। जब परिग्रहका यह सुनिश्चित लक्षण मान्य हो जाता है तो यह बात माननी पडेगी कि वह सूर्छा वस्त्रादिकोंके विषयमें साध्वी स्त्रियोंको नहीं होती है। केवल वे तो उसे धर्मका उपकरण जानकर ही धारण करती है। वस्त्र के विना वे अपना रक्षण से. नहीं कर सकती हैं, शीतकाल आदिने स्वाध्याय भी नहीं कर औ हैं इसलिये दीर्घतर संयम पालनेके लिये यतनाले वस्त्रका परिभाग
"आशों भगन्दरादिषु गृहीतचीरो यति ने मुच्येत' इति ! धुभां भूचाना અભાવમાં પણ વસ્ત્રને માત્ર સંસર્ગ જે પરિગ્રહ માનવામા આવે તો એવી હાલતમાં કોઈ પણ જનકલ્પી સાધુના ઉપર તુષારપાત પડવાથી, ધર્માત્મા પુરૂષ દ્વારા નાખવામાં આવેલ વસ્ત્ર પણ પરિગ્રહરૂપ માનવું જોઈએ. પરંતુ તે એમ મનાતું નથી આ કારણે વસ્ત્રને કેવળ સંસર્ગ પરિગ્રહરૂપ માની શકાતો નથી. પરંતુ મૂર્છા જ પરિગ્રહ છે જ્યારે પરિગ્રહનુ આ સુનિશ્ચિત લક્ષણ માન્ય થઈ જાય છે તે, એ વાત માનવી પડશે કે, તેની મૂરછ વસ્ત્રાદિકના વિષયમાં સાધ્વી ઢિને થતી નથી. કેવળ એ તે તેને ધર્મનું ઉપકરણ જાણીને જ ધારણ કરે છે, વસ્ત્ર વગર તે પિતાનું રક્ષણ કરી શકતી નથી, ઠંડી આદિમા સ્વાધ્યાય પણ કરી શકે નહીં. આ કારણે દીર્ઘતર સંયમ આ માટે યતનાથી અને પરિભેગા કરીને તે પરિગ્રહવાળી કઈરીતે માની