________________
६९४
उत्तराध्ययनसूत्रे तस्यापि लोकत्वापत्तिः स्यात् । एतौ लोके एव न अलोके इत्यर्थः । तथा-आकाशलोकालोके-लोके-अलोके च वर्तते, तस्य सर्वत्तित्वात् । समयः अद्धासमयः, समयक्षेत्रं-" समयोपलक्षितं क्षेत्रं, अर्द्धवतीयद्वीपसमुद्रास्तद्विषयभूतमस्यास्ती "ति समयक्षेत्रिकः, तत्परतस्तस्यासम्भवात् , आवलिकादिकल्पनायाः समयमूलकत्वात्तेऽप्येतावत्क्षेत्रवर्तिन एव । तथाचोक्तम्
समयावलिकापक्षमासत्वयनसज्ज्ञिताः।
नृलोक एव कालस्य, वृत्ति नान्यत्र कुत्रचित् ॥१॥ इति ॥७॥ जितना आकाश का प्रदेश इन दोनों द्रव्यों से व्याप्त हो रहा है वही लोकाकाश है यदि ऐसा न माना जाय और ऐसा कहा जाय कि ये दो द्रव्य अलोक को भी व्याप्त कर रहे हैं, तो जीव और पुद्गलों के प्रचार का सद्भाव वहाँ भी मानना पडेगा तथा अलोकाकाश में लोकाकाश का व्यवहार होने का प्रसंग प्राप्त होगा। परन्तु ऐसी बात तो नहीं है, अतः यही मानना उचित है कि ये दो द्रव्य केवल लोकाकाश में ही व्याप्त हैं। परन्तु (आगासं-आकाशम् ) जो आकाशद्रव्य है वह (लोगालोगेलोकालोके ) लोक में भी है और अलोक में भी है। क्यों कि आकाश की व्यापकता सर्वत्र मानी गई है । (समए समयखेत्तिए-समयः समय क्षेत्रम् ) समय-अद्धासमय, समयक्षेत्र में है-अर्थात् अद्धासमय की वृत्ति मनुष्यलोक में ही है, आगे नहीं है । आवलिका आदि की कल्पना समय मूलक होने से आवलिका आदि भी इसी क्षेत्र में हैं इससे बाहर के क्षेत्र में नहीं है ॥ ७॥ દ્રવ્યોથી આકાશને જેટલે પ્રદેશ વ્યાસ થઈ રહેલ છે એજ કાકાશ છે. કદાચ એવું માનવામાં ન આવે અને એવું કહેવામાં આવે કે, આ બને હા અલોકને પણ વ્યાપ્ત કરી રહેલ છે તે જીવ અને પગલેના પ્રચારને સદભાવ ત્યાં પણ માનવો પડશે. તથા અલોકાકાશમાં લોકાકાશને વ્યવહાર થને પ્રસંગે ઉપસ્થિત થશે. પરંતુ આવી વાત છે જ નહીં. એથી એ માનવું ઉચિત છે કે, એ બે દ્રવ્ય ફક્ત લોકાકાશમાં જ વ્યાપ્ત છે. પરંતુ જે आगासं-आकाश माश द्रव्य छ त लोगालोगे-लोकालोके मा ५ छ, અને અલોકમાં પણ છે. કેમકે આકાશની વ્યાપકતા સઘળે સ્થળે માનવામાં सविल छे. समए समयखेत्तिए - समयः समयक्षेत्रम् समय, मधासमय, સમયક્ષેત્રમાં છે. અર્થાત્ અધ્યા સમયની વૃત્તિ મનુષ્યલોકમાં જ છે. આગળ નથી. આવલિકા આદિની કલ્પનાને સમય મૂલક હોવાથી આવલિકા આદિ
भारी क्षेत्रमा छे. मानाथी मारना क्षेत्रमा नथी. ॥ ७॥