SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ६५० उत्तराध्ययनस्से ___ इयं च सामान्योपक्रमेऽपि वैमानिकनिकाय विषयो । तत्र च सौधर्मशानदेवानां जघन्यत उत्कृष्टतश्चैतावदायुषः संभवात् , उपलक्षणं चैतत् , शेषनिकाय तेजोलेश्यास्थितेः, ततश्च भवनपतिव्यन्तराणां जघन्यतो दशवर्षसहस्राणि, उत्कृष्टतस्तु भवनपतिनां सागरोपममधिकम् , व्यन्तराणां च पल्योपमम् , ज्योतिष्काणां तु जघन्यतः पल्योपमाष्टमभागः, उत्कृष्टतस्तु वर्षलक्षाधिकं पल्योपमम् , एतावन्मात्राया एवैषां जघन्यत उत्कृष्टतचायुः स्थितेः संभवात् ॥ ५२॥ -उत्कृष्टा) उत्कृष्ट (स्थिति पलियमसंखेज्जेणं भागेण दुन्नहिया सागराहोइ - पल्योपमासंख्येयभागेन अधिके द्वे सागरोपमे भवति) एक पल्य के असंख्यातवें-भाग अधिक दो सागरोपमप्रमाण होती है। यहां जो तेजोलेश्याकी यह स्थिति कही गई है वह वैमानिक देवोंकी अपेक्षा से जाननी चाहिये। क्योंकि सौधर्म और ईशान स्वर्गके देवोंकी जघन्य और उत्कृष्ट स्थिति इतनी है। सौधर्म स्वर्गके देवोंकी जघन्यस्थिति एक पल्योपसकी तथा ईशानस्वर्गके देवोंकी एक पल्योपमसे कुछ अधिक है। तथा इन दोंनो स्वर्गों में उत्कृष्टस्थिति क्रमशः सागरोपम तथा कुछ अधिक दो सागरोपम की है । इसी तरह भवनपति एवं व्यन्तर देवोंकी जघन्यस्थिति दस हजार (१०००० ) वर्ष की है तथा भवनपतियों की उत्कृष्ट स्थिति एक सागरोपम से अधिक है और व्यन्तरों की एक पल्योपमप्रमाण है। ज्योतिषीदेवोंकी एक पल्योपमके आठवें भाग प्रमाण जघन्यस्थिति हैं तथा एक लाखवर्ष अधिक एक पल्योपस प्रमाण उत्कृष्ट स्थिति है। अतः जिनदेवनिकायोंकी जितनी उत्कृष्ट और जघन्यस्थिति स्थिति पालियमसंखेज्जेणं भागेण दुन्नहिया सोगरा होइ-पल्योयमासंख्येयभागेन अधिके २ सागरोपमे भवति से पदयना मस यातभा माग अधि में साराम પ્રમાણ છે. અહીં તેજેશ્યાની જે આ સ્થિતિ બતાવેલ છે તે વિમાનિક દેવોની અપેક્ષાઓ જાણવી જોઈએ કેમકે, સૌધર્મ અને ઈશાન સ્વર્ગના દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી છે સૌધર્મ સ્વર્ગના દેવની જઘન્ય સ્થિતિ એક પાપમની તથા ઈશાન સ્વર્ગના દેવોની એક પલ્યોપમથી ઠીક વધુ છે. તથા આ બને સ્વર્ગોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ કમશઃ સાગરોપસ તથા એથી થોડી વધુ બે સાગરેપની છે. એ જ રીતે ભવનપતિ અને અંતર દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર (૧૦૦૦૦) વર્ષની છે. તથા ભવનતિયોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમથી અધિક છે અને વ્યંતરની એક પલ્યોપમ પ્રમાણ છે. જ્યોતિષી દેવોની એક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ ધન્ય સ્થિતિ છે. તથા એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, આથી જિનદેવ નિકાચાની જેટલી ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ અહીં
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy