________________
શ્રી અખિલ ભારત વેતામ્બર સ્થાનક્વાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકેટ.
પંચવર્ષિય રોજના અને તેનો હેતુ ભવિષ્યના તમારા વારસદારને ખાતર
ફત પાંચ વર્ષ માટે સહાયક બને સ્થાનકવાસી સમાજ માટે ધર્મનાં બે અવલંબન છે. પહેલું શ્રમણવર્ગ અને બીજું આગમ બત્રીશી. જ્યાં જ્યાં શ્રમણવર્ગની ગેરહાજરી હોય ત્યાં ત્યાં ધર્મ ટકાવવાનું અત્યારે પણ એકજ સાધન છે અને તે જૈન સિદ્ધાંત.
પરદેશમાં વસ્તાં તેમજ ગામડામાં રહેતાં ભાઈઓને તેમજ બહેનને વીરવાણુને લાભ કયારે મળી શકે કે જ્યારે તેઓ જે ભાષા જાણતા હોય તે ભાષામાં સૂત્રે લખાયેલ હોય.
ભગવાન મહાવીરે ફરમાવેલ વાણીની ગુંથણ ગણધરોએ કરી. તે પ્રાકૃત ભાષામાં રચેલાં શાસ્ત્રો અત્યારની પ્રજા વાંચી ન શકે એટલે લાભ તે કયાંથી લઈ શકે?
આ બધી મુશ્કેલીઓના નિવારણ માટે પૂ. આચાર્યશ્રી ધાસીલાલજી મહારાજ મૂળ શાસ્ત્રોનું પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષાંતર કરી એકજ પેઈજ ઉપર એકજ પુસ્તકમાં સાથે ચારે ભાષામાં વીર પ્રભુના વચનને ખજાને હરકેઈ વ્યકિત સહેલાઈથી વાંચીને તેને અમૂલ્ય લાભ ઉઠાવી શકે તેવી રીતે તૈયાર કરી રહ્યા છે.
આ સમિતિ દ્વારા પૂજ્યશ્રીનાં બનાવેલાં લગભગ અઢાર શાસ્ત્રો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. હાલમાં ભગવતી સૂત્ર છપાય છે જેના લગભગ ૧૨ ભાગ થશે. અને એક જ શાસ્ત્રને ખર્ચ લગભગ સવા લાખ રૂા. થશે. બત્રીશ સૂત્રે અને તેના ભાગે મળીને લગભગ ૭૦ સી-તેર બુકે પ્રસિદ્ધ થવાની ધારણા છે.
રૂા. ૨૫ભરનાર લાઈફ મેમ્બરને આ આખે સેટ જેની કિંમત લગભગ રૂ. ૭૦ ૦ થી રૂ. ૮૦૦ થાય છે તે ભેટ તરીકે આપવામાં આવે છે. પરંતુ આવી રીતે રોજબરોજ તે પડતા રહે તે કયાં સુધી ચલાવી શકાય? અત્યાર સુધી