________________
५५४
उत्तराध्ययनसूत्रे को हेतुरित्याह-यः, तत्पद्वेषी च तेषु-अमनोज्ञशब्दादि विषयेषु प्रद्वेषवान् , परिग्रही च-परिग्रह बुद्धियुक्त:-मनोज्ञशब्दादिविषयेषु रागवांश्च भवति, सः तेषुशब्दादिविषयेषु मोहात्-रागद्वेषरूपमोहनीयात् । विकृति-क्रोधादिरूपाम् , उपैतिप्राप्नोति । रागद्वेषरहितस्तु समतां प्राप्नोतीति भावः ॥ १०१ ॥ हेतु होते हैं। रागद्वेषका हेतु क्या है इस वातको सूत्रकार कहते हैं कि (जो तप्पओली य परिग्गही य लो तेसु मोहा विगइं उवेइयः तत्प्रद्वेषी परिग्रही च ल तेषु मोहात् विकृति उपैति) जो मनुष्य अमनोज्ञ शब्दादिक विषयास प्रद्वेष करता है तथा सनोज्ञ शब्दादिक विषयोंमें राग करता है वह उन शब्दादिक विषयों में रागद्वेष मोहनीय कर्मके उदयले क्रोधादिरूप विकृतिको प्राप्त होता है। रागद्वेष रहित मनुष्य समतोभावको प्राप्त होता है। , भावार्थ--शब्दादिक विषय न तो समताभावके प्रति हेतु माने जा सकते हैं और न क्रोधादिकोंके प्रति हेतु माने जा सकते हैं। कारण कि ऐसा एकान्त मानने पर न कोई रागद्वेषवाला हो सकेगा और न कोई वीतराग ही बन सकेगा। अतः यह मानना चाहिये कि जो प्राणी रागद्वेषरूप मोहनीय कर्मके उदयले मनोज्ञ एवं अमनोज्ञ शब्दादिक विषयों में रागद्वेष करता है वही उनमें क्रोधादिकरूप विकृतिको पाता है, तथा जो ऐसा नहीं करता वह वीतरागताको पाता है। इससे यह बात पुष्ट होती है कि रागद्वेषको हेतु रागद्वेषरूप मोहनीय कर्म है॥१०१॥ રાગદ્વેષના સદભાવ તરફ હેતુવાળા બને છે રાગ દ્વેષનો હેતુ શું છે તેને બતાबता सूत्रा२ ४ छ जो तप्पओसी य परिगहीय सो तेस सोहा विगई उवेडयः तत्प्रद्वेषी परिग्र चि स तेपु मोहात् विकृति उपैति २ मनुष्य समनोज्ञ शण्हीદિક વિષયમાં પ્ર ષ કરે છે તથા મનેઝ શબ્દાદિક વિષયોમાં રાગ કરે છે ત્ર શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ મહનીય કર્મના ઉદયથી ફોધાદિરૂપ વિકતિને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષ રહિત મનુષ્યને સમતાભાવની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ-શબ્દાદિક વિષય ન તે સમતા ભાવના તરફ હેત માનવામાં આવે છે, અથવા ન તે ક્રોધાદિકના તરફે હેતુ માની શકાય છે. કારણ કે, એવું એકપક્ષી માનવાથી ન કેઈ રાગદ્વેષ વાળો બને કે, ન તે કોઈ વીતરાગ બની શકે આથી એ માનવું જોઈએ કે, જે પ્રાણી રાગદ્વેષરૂપ મેહનીય કર્મના દિયથી મનોજ્ઞ અને અમને જ્ઞ શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ કરે છે એજ તેમાં કેધાદિક રૂપ વિકૃતિને પામે છે. તથા જે એવું કરતો નથી તે વીતરાગતાને પામે છે. આથી એ વાતને પુષ્ટી મળે છે કે, રાગદ્વેષનો હેત રાગદ્વેષરૂપ
નીય કર્મ છે. ૧૦૧