________________
८८
उत्तराध्ययनसूत्रे छाया-अपिघातश्च गिरिविद्युद्भित्तिपतनाच्च वा भवेत् ।
संवद्धहस्तपादादयो वा, वातेन भवेयुः ॥ १॥ एतैः कारणैाघातिमं मरणं भवति बोद्धव्यम् ।
परिकांकृत्वा, प्रत्याख्याति ततो भक्तम् ॥ २॥ अस्मिन् पक्षे सपरिकर्मापरिकर्मरूपं भेदद्वयं भक्तप्रत्याख्यानादौ त्रिविधेऽपि मरणे विज्ञेयम् ।
तथा निर्दारि, अनिहारि, इति द्विविधमाख्यातम् । उपाश्रयादौ ग्रामनगराभ्यन्तरे यो मरणकालाख्यमनशनं प्रतिपद्यते तस्य तनिहारि भवति, मरणानन्तरं तत्कलेवरस्य निर्हरणात् । निर्हरणं-मृतकलेवरस्य ग्रामाद् वहिनिष्काशनं निहरिः, सोऽस्यास्तीति-निर्दारि । यत्तु ग्रामादिभ्यो वहिः क्वचिदरण्यादौ गला मरण
ऐसे कारणोंके उपस्थित होनेपर कि जव रोग असाध्य हो जाय वायुरोगसे हाथपांव जकड़ जावें विजली पर्वत या दिवाल ऊपर गिर पडे आदि कारणोंके उपस्थित होनेपर साधु संलेखनाके विना ही भक्तप्रत्याख्यान आदि धारण कर लेता है । इस पक्षमें सपरिकर्म अपरिकर्म, ये दो भेद भक्तप्रत्याख्यान इंगित पादपोपगमन, इन तीनों प्रकारके भरणमें जानना चाहिये। (निहारीमनीहारी-निर्दारि अनिभरि) तथा यह मरणकालरूप अनशन निर्झरि और अनिर्हारिके भेदसे भी दो प्रकार होता हैं-ग्राम नगरके भीतर उपाश्रय आदिमें जब यह मरणकाल अनशन साधु अंगीकार करता है तब उसका वह अनशन निभरि है, क्यों कि मरणके बाद ही उसका वह कलेवर गांवसे बाहिर निकला जाता है। तथा जब ग्रामनगर आदिसे वाहिर वन आदिमें जाकर साधु मरणकालरूप अनशन धारण
આવા કારણેના ઉપસ્થિત થવાથી કે, જ્યારે રેગ અસાધ્ય થઈ જાય, વાયુરોગથી હાથ પગ ઝકડાઈ જાય, વિજળી ઉપર પડે આદિ કારણે ઉપસ્થિત થવાથી સાધુ સંલેખના વગર જ ભક્ત પ્રત્યાખ્યાન આદિ ધારણ કરી લે છે. આ પક્ષમાં સપરિકમ, અપરિકર્મ, આ બે ભેદ ભક્તપ્રત્યાખ્યાન, ઇગિત, પાદपोपशमन, मात्र प्रा२ना भरभो तपा न. निहारीमनीहारीनिहरि अनिर्हारि तथा मा भ२॥३५ मनशन निराश मन मनिहारी ના ભેદથી પણ બે પ્રકારના હોય છે. ગ્રામ અથવા નગરની અંદર ઉપાશ્રય આદિમાં જ્યારે આ મરણકાળ અનશન સાધુ અંગિકાર કરે છે ત્યારે તેનું એ
અનશન નિહારી છે. કેમકે, મરણના પછી જ તેનું એ કલેવર ગામથી બહાર - "માં આવે છે. તથા ત્યારે ગ્રામ અને નગરથી બહાર વન આદિમાં
- સાધુ મરણકાળ રૂપ અનશન ધારણ કરે છે ત્યારે એ અનશન અનિ