________________
प्रियदर्शिनी टीका अ० २९ प्रतिरूपता ४२ वैयावृत्त्य ४३ फलवर्णनम् ३१३ सर्वे च ते प्राणभूतजीवसत्वाश्च सर्वप्राणभूतजीवसवास्तेषु विश्वसनीयरूपः-तत्पीडानिवारकत्वाद् विश्वासयोग्यो भवति, तथा अप्रतिलेखः इह नञ् शब्दस्याल्पार्थकत्वादल्पप्रतिलेखः अल्पोपकरणधारकत्वादल्पः प्रतिलेश्व-प्रतिलेखनं यस्य स तथा, अल्पप्रतिलेखनावान् भवतीत्यर्थः । तथा जितेन्द्रियः वशीकृतेन्द्रियो भवति । अपि च-विपुलतपः समितिसमन्वागतः विषुलानि-विस्तीर्णानि, तपांसि समितयश्च विपुलतपः समितयस्ताभिरन्वागतः-सहितः सन् विहरति, द्वादशविधेन तपसा समितिगुप्तिसहितो भूत्वा ग्रामनगरादौ निचरतीत्यर्थः ॥ ४२॥ जीवों में-पंचेन्द्रियप्राणियों में तथा सत्यों में-पृथिवी, अप, तेज एवं वायु कायों में-बह विश्वसनीयरूपवाला बन जाता है। अल्पप्रतिलेखना वाला हो जाता है। समस्त इन्द्रियों को वश में कर लेता है। तथा विपुलतप एवं समितियों से युक्त होकर प्रामानुग्राम विहार करता है।
भावार्थ-यहां प्रतिरूपता प्रतिशब्द योग्य अर्थका वाचक है। तथा रूप शब्द देषका वाचक है। स्थविरकल्पिक साधुओं का जो शास्त्रमर्यादा के अनुकूल रूप है वही यहां प्रतिरूप है। इस प्रतिरूप का जो भाव है वह प्रतिरूपता है। मुख के ऊपर सदोरकमुखपत्रिका बांधना, श्वेतचोलपट्टकका पहिरना, श्वेतवस्त्रकी चद्दररखना प्रमाणिका एवं रजोहरण रखना, भिक्षाधानीमें पात्रों को रखकर भिक्षावृत्ति के लिये पर्यटन करना, मस्तक को खुला रखना, केशोंका लुंचन करना, खुले पैर रहना-अर्थात् जूते, मोजे, खडाऊ आदि नहीं पहिरना, पैदल चलना फिरना, छत्ता धारण नहीं करना, अप्रतिबंध विहार करना पांच समिति तीनगुप्तियों અપ, તેજ અને વાયુ કાર્યોમાં–તે વિશ્વસનીય રૂપવાળા બની જાય છે. થોડી પ્રતિલેખનાવાળા થઈ જાય છે, સઘળી ઈન્દ્રિયને વશ કરી લે છે. તથા વિપુલ તપ અને સામતિથી યુક્ત બનીને ગામે ગામ વિહાર કરે છે.
ભાવાર્થ—અહીં પ્રતિરૂપતામાં પ્રતિ શબ્દ યોગ્ય અર્થને વાચક છે. તથા રૂપ શબ્દ વેષને વાચક છે. સ્થવિર કલ્પિક સાધુઓનું જે શાસ્ત્ર મર્યાદાની અનુકૂળ રૂપ છે. તેજ અહીં પ્રતિરૂપ છે. આ પ્રતિરૂપને જે ભાવ છે એ પ્રતિરૂપતા છે. મોઢા ઉપર મુખ સદેરક વસ્ત્રિકા બાંધવી, સફેદ ચેલપર્ટો પહેરવે, સફેદ વસ્ત્રની ચાદર રાખવી, પ્રમાજીક અને રજોહરણ રાખવાં, માથાને ખુલ્લું રાખવું, વાળનું લંચન કરવું, ભિક્ષાધાનીમાં પાત્રોને રાખીને ભિક્ષાવૃત્તિના માટે પર્યટન કરવું, ખુલ્લા પગે રહેવું, અર્થાત જેડાં, મોજાં, ખડાઉ આદિ ન પહેરવાં, પગપેદલ ચાલવું, છત્રી ધારણ કરવી નહીં. અપ્રતિબંધ વિહાર કરે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પાલન કરવું, આ સઘળું સ્થવિરકલ્પિક उ०-४०