________________
રદ
उत्तराध्ययनसूत्रे प्राप्नोति, तत् कर्म अपयति । उच्चैोत्रे-गोत्रकर्मभेदं सुकुलोत्पत्ति कारकं यदुदयान् निर्धनः कुल्पो बुद्धयादिपरिहिणोऽपि पुमान् सुकुले जन्म लब्ध्वा सत्काराभ्युत्थानादिकं लभते तत् कर्म निबध्नाति । सौभाग्यं च सर्वजनस्पृहणीयतारूपं निर्वर्तयति -जनयति । अपि च-च-पुनः अप्रतिहतम्-सर्वत्राऽव्याहतम् , आजाफलम् = आज्ञावचनरूपं फलं निवर्तयति-प्राप्नोति । वन्दनकारिणो हि प्राय आदेयकर्मणोकर्म क्षपयति ) जीव इस वन्दन कर्मसे अपने नीच गोत्रको-नीच गोत्रके बंधको नष्ट करता है । गोत्र कर्मके दो भेद हैं
१ नीचगोत्र २ उचगोत्र । नीचगोत्रके उदयसे जीवकी उत्पत्ति निदित कुलमें होती है। ऐसा जीव चाहे महाधनी भी होवे, असाधारणरूपसंपन्न भी होवे, वुद्धयादि गुण विशिष्ट भी होवे तो भी विशिष्ट कुलका अभाव होनेसे वह लोकनिंदाका पात्र बनता है। ऐसे इस कर्मका वह बंध नहीं करता है। किन्तु उच्च गोत्रका ही बंध करता है। जिसके उदयसे जीव निर्धन, कुरूप, वुद्ध्यादिकसे हीन होने पर भी सुकुलमें जन्म लेनेके कारण सत्कार अभ्युत्थान अदिको पाता है उसका नोम उच्चगोत्र है। गुरु आदिकी वंदना करनेसे जीवको यह लाभ होता है कि वह नीच गोत्रका बंध नहीं करता है तथा उच्च गोत्रका बंध करता. है एवं (सोहग्गं खलु अपडियम् आणाफलम् निवत्तेइ-सौभाग्यं च खलु अप्रतिहतम् आज्ञाफलं निर्वर्तयति) सौभाग्य-सर्व जनोंको अपनी तर्फ आकृष्ट करनेरूप अथवा जो भी देखे वही प्रसन्न हो जावे इस પિતાના નીચ ગોત્રના બંધને નાશ કરે છે ગોત્ર કર્મના બે ભેદ છે. (૧) નીચ ગોત્ર, (૨) ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્રના ઉદયથી જીવની ઉત્પત્તિ નિહિત કુળમાં થાય છે. એ જીવ ભલે ધનવાન હય, અસાધારણ રૂપ સંપન્ન પણ હોય, અહિ આદિ ગુણોથી વિશિષ્ઠ પણ હોય, તે પણ વિશિડ કુળને અભાવ તે લોક નિદાને પાત્ર બને છે. એવા એ કમને એ બધ કરતો નથી પરંતુ ઉચ્ચ ગોત્રને જ બંધ કરે છે. જેના ઉદયથી જીર નિર્ધન, કુરૂપ, બુદ્ધિ આદિથી હિન હોવા છતાં પણ સુકુળમાં જન્મ લેવાના કારણે સત્કાર. અભ્યત્થાન આદિને પામે છે. તેનું નામ ઉચ્ચ ગોત્ર છે. ગુરુ આદિની વંદના કરવાથી જીવને એ લાભ થાય છે કે, તે નીચ ગોત્રને બંધ કરતા નથી તથા ઉચ્ચ ગોત્રને જ अंध ४२ छ. भने सोहनं च खल अप्पडिह्यम् आणाफलं निवत्तेइ-सौभाग्यं च सल अप्रतिहतम आबाफल निवर्तयति सौभाज्य-सा भासोने पेरताना त२५ આકર્ષવા રૂપ, અથવા જે પણ જીવે તે પ્રસન્ન થઈ જાય આવા પ્રકારને એક