SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ ७४० उत्तमभ्ययनमा समागत्य सहरा निवेदितान्तः । तत राहातहार श्रीकृष्णो बलदवमेव मुक्तपान यस्थाविधक्रीडया जगत्त्रयस्यापि क्षाभो भाति, स नेमियधारयो राज्य गृहीयारादा कस्त निपेमु समर्थो भवेद ? श्रीकृष्णा-या वचन निशम्य उलभद्र' पाह-अरिष्टनेमिविपये विविधः सन्देहो निर्मूल पर। यतोऽयमम्मभ्राता यदुवंशाधिनन्द्रोऽरिप्टनेमिरभुक्तराज्यलक्ष्मीकोऽपरिणीत पर मनग्या प्रतिपय द्वाविंशतितमोऽईन भविष्यति। यो हि समुद्रविजयादिमिर्पग' मा. र्यमानोऽपि न पाल्छनि विवाह, स एरविधी महापुरुषः नेमिः पथमम्माय राज्य गृही यात् । अतस्त्वया नेमिविषये न कोऽपि सन्देहः कार्यः। बलभद्रणमुक्तोऽपि वासुदेवो हृद्गता नेमिविपया शहा त्यक्तु भभुर्नाभूत् । उस आयुक्शाला के रक्षरजनोंने आकर उनसे सव सान्त कहा। सुनकर शका रूप आतक से आकुलित होरर कृष्णने बलदेव से इस प्रकार कहा-देवो जिसकी इस प्रकार की क्रीटा से जगत्त्रय में भी क्षोभ मच जाता है ऐसा वे नेमि यदि हमारे तुम्हारे राज्य को ले लेवें तो उनको कौन निषेध करने में समर्थ हो सकता है। श्रीकृष्ण के इस प्रकार वचन सुनकर घलभद्रने उनसे कहा-भाई ! नेमिनाथ के विषय में इस प्रकार का मन्देह करना चिरकुल निर्मल है। कारण कि ये बाईसवें तीर्थकर हैं और हमारे माई है। तथा यादववशरूपी समुद्र के ये चद्रमा है। ये तो विना राज्यभोगे ही तथा विना विवाह किये ही दीक्षा धारण परेगे। भला सोचने की बात है कि जो समुद्र विजय आदि द्वारा बहुत २ प्रार्थित होने पर भी विवाह नहीं करना चाहते हैं ऐसे महापुरुप नेमिनाथ हमारे राज्य को छीन लेंगे यह सर्वथा असभव है। अतः तुमको नेमिनाथ के विषय में किसी भी प्रकार का રક્ષકાએ તેમની સમક્ષ આવીને સઘળે વૃતાત કહી સંભળાવ્યો સાભળીને શક્તિ મનથી વ્યાકુળ થઈને કણે બળદેવને આ પ્રમાણે કહ્યું-જુઓ જેની આ પ્રકારની કીડાથી ત્રણે જ તમા ક્ષેભ મચી રહેલ છે એ તે નૈમિ જે મારા અને તમારા રાજયને લઈ લે તે તેને અટકાવવામાં કોણ સમર્થ છે? શ્રી કૃષ્ણના આ પ્રકારના બચનેને સાભળીને બળભદ્રે તેને કહ્યુ-ભાઈ! નેમિનાથના વિષયમાં આવા પ્રકાર સ દેહ કરે તે બિલકુલ ઉચિત નથી કારણકે તે બાવીસમા તીર્થંકર છે અને આપણા ભાઈ છે તથા ચાદવ વ શરૂપી સમુદ્રની એ ચ દ્રમાં છે એ તે રાજ્યને ભેગા સિવાય તેમજ વિવાહ પણ કર્યા સિવાય દીક્ષા ધારણ કરશે એ વિચારવાની વાત છે કે, સમુદ્રવિજય આદિ દ્વારા ખૂબ ખૂબ સમજાવવા છતા પણ તેઓ વિવાહ કરવો ઈચ્છતા નથી તેવા મહાપુરુષ નેમિનાથ આપણા રાજ્યને છીનવી લે તે સાવ અસ ભવ વાત છે આથી તમારે નેમિનાથના વિષયમાં કોઈ પણ પ્રકારને સદેહ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy