SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदशिनी टीका अ. २० नेमिनाथचरितनिरूपणम् ___७८३ एकदा भगवानरिष्टनेमिरुयाने गत' । तस्मिन्नेव ममये कृष्णोधी तत्र गत । तत्र कृष्णोऽरिष्टनेमिमेवमुक्तवान भ्रात । एहि शौर्य परीमितुमागा युद्ध कुर्वहे । ततो भगवानरिष्टनेमिसुदेवमेवमुत्राच-पलपरीक्षण तु पाहुयुद्धनापि भवितु शक्नोति, अतः माधारणजनीचित युद्ध नावय युज्यते । कृष्णेनारिप्टनेमिरवन स्वीकृत भरतार्द्धजयश्रीसमभृत परिपतुल्य स्वपाहु प्रसारितः। ततो भगवानरिष्टनेमिः कृष्णम्य पाहु बाहुमदेन सह नमयामास । अथ भग वानरिप्टनेमि बजटण्डदृढ स्वमुजदण्ड प्रसारयामास । तत. कृष्णम्तस्य बाहु नमयितु सर्व म्बमामय पादर्शयत् । परन्तु भगवतो वाहु. किंचिदपि नो सदेह नहीं करनी चाहिये। इस प्रकार पलभद्र के कहने पर भी श्रीकृष्ण अपनी हृदयगत शका को दूर करने में समर्थ नहीं हो सके। एक दिन की बात है कि भगवान् उद्यान में गये। वहा उसी समय कृष्ण भी आ पहुँचे। आते ही कृष्णने नेमिप्रभु से कहा-भाई। आओ शौर्य के परीक्षण के लिये हमदोनों युद्ध करे। कृष्ण की इस यात को मुनकर प्रभुने कहा-युद्ध करने की क्या आवश्याता है-बल का परीक्षण तो पाहुयुद्ध से भी हो सकता है। अन. साधारण जनो चित युद्ध करने में हमारी तुम्हारो शोभा नहीं है। प्रभु के इन वचनों को सन्मान देकर कृष्णने आधे भरत की जयश्री के एक गृह स्वरूप अपने याहु को जो परिधा के समान थी फैला दिया । प्रभुने उनके इस बाहु को वाहुमद के साथ २ नमा दिया। अब प्रभुने अपने बाहु को जो वज्रड के ममान दृढ था पसारा। कृष्णने इसको नमाने की खूब ન કરવું જોઈએ આ પ્રકારના બળભદ્રના કહેવા છતા પણ શ્રી કૃષ્ણ પિતાની હદયની શકાને દૂર કરવામાં સમર્થ ન થઈ શકયા, એક દિવસની વાત છે કે, ભગવાન બગીચામાં ગયા, ત્યાં એ વખતે કરણ પણ આવી પહોચ્યા આવતા જ કૃષ્ણ નેમિ પ્રભુને કહ્યું –ભાઈ આ શૌર્યની પરીક્ષા કરવા માટે આપણે બન્ને યુદ્ધ કરીએ કૃષ્ણની આ વાતને સાંભળીને પ્રભુએ કહ્યુંયુદ્ધ કરવાની શું આવશ્યકતા છે? બળનો પરીક્ષા તો બહુ યુદ્ધથી થઈ શકે છે આથી સાધારણ માણસેના જેવું યુદ્ધ કરવામાં અમારી તમારી શેભા નથી પ્રભુના આ વચનેને સન્માન આપીને કૃષ્ણ અર્ધા ભારતની જયશ્રીના એક ગૃહ સ્વરૂપ પિતાના હાથને કે જે પરિઘ સમાન હતું તેને ફેલાવી દીધે પ્રભુએ તેમના એ હાથને પિતાના હાયના જોરથી નમાવી દીધે હવે પ્રભુએ પિતાને હાથ કે જે વજા દડની માફક દઢ હતો તેને લાગે કર્યો કૃષ્ણ તેને નમાવવાની ખૂબ ખૂબ કોશિશ કરી પોતાનામાં
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy