________________
-
प्रियदशिशी टीका ॥ २२ नेमिनाथचरितनिरूपणम्
७०७ शेग्वर विद्याधरस्य सेवा समागता । तदा शवकुमारस्तेपु द्वो विद्याधरौ शिविरे सोप्य तन्मुखात्म्यसैनिकान् हस्तिनापुर गन्तु समाविष्टमान , सैनिकमुखात् मातापितरौ च विनापित गन् अहमिदानी मित्रेण सह मणिशेवरविवापरम्य पुर गामोति। अन्यद्यिाधरैव ग्नेन्यिता यशोमत्या धात्रीमानापितवान् । ततो धाच्या यशोमत्या न सह कुमार शलो मणिगेसरविद्याधरेण युक्तौ वैताहरे गत.। तर कुमार सुशर्माचार्य मुनि प्रणम्य तदत्ता धर्मदेशना श्रुतवान् । तनी मणिशे पर गनकुमारेण सह पुरे समागतः। तत्र कुमार. सुचिर निव सतिग्म । ततो विद्याधराः कुमारस्य कुलशीलादर्यादिगुणान् दृष्ट्वा वा स्वा पुत्रीं - इसी समय वहां मणिशेवर धिापर के सेवक भी प्रापर्टचे। शवकुमारने उनमे से दो विद्याधरो को शिविर (सेना के निवासस्थान) मे भेजार अपने मैनिकों को हस्तिनापुर जाने के लिये सूचना भिजवा दी। तथा अपने मातापिता को यह समाचार भी भिजवा दिया कि में अपने मित्र के साथ इस समय मणिशेवर विद्याधर के पुर जा रहा हु। तथा कितनेक विद्याधरों को भेजकर वनमे स्थित, यशोमती की धाय को भी कुमारने पुलवा लिया। इस प्रकार धायमाता, यशोमती एव मणिशेवर विद्याधर इनके साथ २ इग्निकुमार वहा से चलकर वैताठ्य पर्वत पर आ पहुँचा । वहा आकर कुमारने सर के माय सुशर्माचार्य को वंदना करके धर्मदेशना मुनी। परा से मणिशेवर शवकुमार के साथ अपने 'पुर में आया। कुमार वहा बहुत दिनो तक रहा। वहा के विद्याधरोंने इस अवसर मे कुमार के कुल शील सतोष गव औदार्य आदि महान् गुणो को अच्छी तरह देख लिया। जब वे कुमार के हरएक प्रकार - આ સમયે ત્યા મણિશેખર વિદ્ય ધરના સેવકે પણ આવી પહોચ્યા શખ મારે એમાના બે સેવકને શિબિર (પોતાની સેનાના પડાવ) ઉપર મેકલીને પોતાના સનિકેને હસ્તિનાપુર પહોંચી જવાની સૂચના મેકવી દીધી તથા પિતાના માતાપિતાને એવા સમાચાર મોકલી આપ્યા કે, હું મારા મિત્રની સાથે આ સમયે મણિશેખર વિદ્યા ધરના નગરમાં જઈ રહ્યો છું તથા કેટલાક વિદ્યાધરને મોકલને યશોમતીની વાવ માતાને પણ કુમારે બેલાવી લીધી આ પ્રકારે ધાવમાતા, યશોમતી અને મણી શેખર વઘાધર એમની સાથે સાથે શખકુમાર ત્યાથી ચાલીને વૈતાઢ્ય પર્વત ઉપર જઈ પહોંચ્યા ત્યાં પહેચીને કુમારે સહુની સાથે સુશર્માચાર્યની વદના કરી તેમની પાસેથી પ્રદેશના સાભળી ત્યાથી મણિશેખર શખકુમારની સાથે પોતાના નગરમાં પહાપે આ સ્થળે કુમાર ઘણા દિવસો સુધી રહ્યા ત્યાના વિદ્યાધરોએ એ અવસરમાં કુમારના કુળ શીલ, વગેરે દાટ્યગુને સારી રીતે જાણી લીધા જ્યારે બધા વિદ્યાધરે કુમારના હરેક પ્રકારની વ્યવહારથી ખૂબ પરિચિત બન્યા ત્યારે તેમણે