SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ - - ६९० उत्तराध्ययनम मचुरसैन्य मेपितगान । ते सैनिका अप्यपरानितकुमारण पनिताः। तती विदितत्तान्तः कोसलाधोग. मयमा सनीभूग मन्त्रिसाम नमेनापदिभिः मह ससैनिको यो समागतः। त सुमनद युद्धार्थ ममागत पीक्ष्य कुमारस्त नका विमल गोधसमीपे सम्बाप्य युद्धार्थ समुद्यत । स हिगेन समुत्पलत्य कम्यापि हस्तिनो दन्ते चरण निधाय हस्तिपक वाघोऽतार्य स्वय हस्तिन समाल्ट सन् रण गर्नुमारेभे। कुमारस्य स्थय गौर्य बल युद्धानेपुण्य च दृष्ट्या राजा पर मविस्मय माप्तवान् । तस्मिन्नेर समये मन्त्री सम्वामिन कोमलगधीश्वरमुवाचनिरुत्साहित कर पराजित कर दिया। कौमलेशने जय अपनी मेना का इस प्रकार पराजय सुना तो रद्द कुमार को निग्रहीत-(पकड़ने के लिये बहुत से सैनिकों को भेजा। आये हुए उन सैनिकों को भी कुमारने पराजित कर पीछे हटा दिये। कौसलेश को जय डम भेजा हुई सैना के पराजित होने की बात मालूम हुई तो वे स्वय सजित होर मत्री सामन्त एच सेनापति के साथ सेना को लेकर युद्ध करने के लिये वहा आये । जब अपराजित कुमार से यह यात मालूम हुई कि स्वय कोसलेश मनद्ध होकर युद्ध के लिये आये हैं तो उसने उस तस्कर को अपने मित्र विमलयोष के पास स्थापित कर सलेग के साथ युद्ध करने के लिये तत्पर हो गया। कुमार फौरन ही उ• लकर किसी हाथी के दातपर ग्वडा होकर उसने महावत को नाच उतार कर स्वय उस हाथी पर बैठकर युद्ध करने लगा। कुमार को इस प्रकार स्थिरता, शरवीरता, बलिष्ठता एवं यद्व करने की निपुणता देग्वार राजा को भारी आश्चर्य हुआ। इसी समय कोसलाधिपति પિતાની સેનાનો આ પ્રકારનો પરાજય સાભળ્યો ત્યારે તેણે કુમારને પકડવા માટે ઘણું સૈનિકોને મકયા આવેલા સૈનિકોને પણ કુમારે પરાજીત કરીને પાછા હઠાવી દીધા કોશલેશને જ્યારે મેકલેલી સેનાને પણ પરાજીત થયાના ખબર મળ્યા ત્યાર પિતે જાતે સજજીત બનીને મત્રી સામત અને સૈન્યની સાથે સેનાપતિની સાથે સેનાને લઈને યુદ્ધ કરવા માટે ત્યાં પહોચ્યા જયારે અપરાજીત કુમારને એ વાત ખબર પડી કે, કેશલેશ પિોતે જ યુદ્ધ માટે તયાર થઈને આવે છે ત્યારે તેણે તે ચોરને પે તાના મિત્ર વિમલબોધને સોપીને કેશલેશની સામે યુદ્ધ કરવા તત્પર બની ગયા કુમારે એકદમ ઉછળીને કોઈ હાથીના દાત ઉપર ચડી જઈને માવતને નીચે પછાડી દઈને પિતે તે હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યા કુમારના આ પ્રકારની સ્થિરતા, શૂરવીરતા તથા યુદ્ધ કરવાની નિપુણતા જોઈને રાજાને ઘણું જ આશ્ચર્ય ચયુ આ વખતે કેશલ અધિપતિને મત્રીએ કહ્યુ–મહારાજ ! આ આપની
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy