SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ | ওবায়ন मिप लुब्धा कुररी स्वमुग्यहोत मासखण्ड ल्यान्यपक्षिणा प्रसाद गृहोत विला क्य आमिपास्वादलोलुपतया सन्ताप करोति, न च तत्मतोकार यतुं समर्श भवति, न चान्यः कचिन द्विपत्तित्मतोकार-करोति, एपमेवामी द्रव्यलिङ्गी पेहली किकापायमाप्तो सन्ताप फरोति, न च तत्पतीकार क..समर्यो भति, न चान्य कश्चित्तद्विपत्प्रतीकारकरणे समर्थों भाति । एताहशस्य द्रव्यलिगिनः स्पर परिवाणकरणासमर्थतयाऽनायव विज्ञेयमिति ॥५०॥ बनी हुई पश्चात् छीने जाने पर व्यर्थ शोक करने वाली कुररी पक्षिणी की तरह परिताप को प्राप्त करता ररता है। भावार्थ-महानतों के पालन करने के स्वाद से सर्वथा वचित वह द्रव्यलिङ्गी मुनियधाच्छद एव कुशीलों की तरह जिनमार्ग की विराधना करता है। पथात् जन ऐहलौकिक एव पारलौकिक अर्थ की आपत्ति उपस्थित होती है तब प्रतीकार करने के लिये समर्थ न हो सकने के कारण केवल पश्चाताप ही किया करता है। इस परिस्थिति में और कोई ऐसा नहीं होता है जो इसको सहायता प्रदान करसके जिस प्रकार कुररी पक्षिणी मास रस के आस्वाद करने मे गृद्ध बनकर जय मास का टुकडा को मुह मे दवाकर चलती है तब उसका यह टुकडो दूसरे पक्षी छीन लेते हैं तब यह स्वाद की लोलुपता से केवल दुःख का ही अनु भव करती है उसका प्रतीकार नहीं कर सकती है और न कोई और दूसरा उसकी इस विपत्ति में सहायक ही होता है। इस प्रकार स्व જીભને આપવાદ લેવા માટે માસના આસ્વાદમાં ગૃદ્ધ બનેલ અને પછીથી ખુચવી લેવાથી વ્યર્થ શેક કરવાવાળી કુરરી પક્ષિણીની માફક પરિતાપને પામે છે ભાવાર્થ–મહાવ્રતના પાલન કરવાના માર્ગથી સર્વથા ઉચિત એવા એ દ્રવ્ય લિગી મુનિ યથાશ્કેદ અથવા કુશીલાની માફક ન માગની વિરાધના કરે છે પછીથી જ્યારે ઈહલૌકિક અને પારલૌકિક અર્થની આપત્તિ ઉપસ્થિત થાય છે ત્યારે પ્રતીકાર કરવા માટે સમર્થ ન થઈ શકવાના કારણે કેવળ પશ્ચાત્તાપ જ કર્યા કરે છે આવી પરિસ્થિતિમાં તેનો કે એ સહાયક હોતું નથી કે, જે તેને સહાયતા આપી શકે જે પ્રમાણે કરરી પક્ષિણી માસ રસને આસ્વાદ કરવામા ગૃદ્ધ બની જ્યારે માસના ટુકડાને મોઢામાં દબાવીને ચાલે છે અને તેનો તે ટુકડે બીજુ પક્ષી તેની પાસેથી ઝુંટવી લે છે ત્યારે તે સ્વાદની લોલુપતાથી ફક્ત ૬ અને અનુભવજ કરતી રહે છે તેને પ્રતીકાર કરી શકતી નથી અને બીજુ કાઈ તેની એ આપત્તિમા
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy