SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १५ गा २ मिथुगुणप्रतिपादनम् 'अय मा परुपवचनरधिक्षिपति, तथाप्यह क्षमामाश्रित्य सर्व सहे, न च कुप्यामि, कीशोऽस्म्ह क्षमाशील' इत्येव हर्परहित. सन् यः कृत्स्न-समस्त परीपहोपसर्गम् अध्यासीत-सहेत स भिक्षुरुच्यते ॥३॥ नित्य चरेत् ) अप्रतिवन्ध विहार करे। विहार में (कसिण अहियास-- कृत्स्नम् अध्यासीत) वह आये हुए समस्त परीपह और उपमर्गों को महता है। इस परिस्थितिवाला (जो होड-य. भवति) जो मुनि होता है (स भिक्खू-स भिक्षुः) वही भिक्षु कहलाता है। भावार्थ-इस अ ययन मे सत्रकार भिक्षु के लक्षणों को चतला रहे है इसीके सबध से वे कहते है कि जो मुनिराज विहार करते समय आक्रोश एव वध परीपह से नहीं चलित होते है प्रत्युत 'ये आक्रोश एव वध मेरे पूर्वकृत कर्मोने ही मेरे पास उपस्थित किये हैं अत. मुझे इनको मभ्यस्थ भाव से सहन करना चाहिये' यदि जरा भी चित्त मे इनके द्वारा क्षोभ का भाव जग जायगा तो मैं असयम स्थानो मे पतित हो जाऊगा ऐसा समझकर इनको सहन करते है और जिनका यह विचार सदा बना रहता है कि तप और सयम की कसौटी प्रतिकृल सयोगो में ही होती है अत. तप सयमकी आराधना करने मे मुझे यदि परीपह और उपसर्गों का साम्हना करना पडता है तो इससे तप सयमकी दृढता ही होती है जिस मे मुझे बडा भारी लाभ है। मप्रतिम ५ विडा२ ४२ विडा२मा कसिण अहियासए-कृत्स्न अयासीत माता सधा परीष भने 64सनि त स छ आवी परिस्थितिवाणा जो होइ-यः भवति २ भुति हाय छ स भिक्ख से भुनि भिक्षु ४उपाय छ ભાવાર્થ-આ અધ્યયનમાં સૂત્રકાર ભિક્ષુના લક્ષણે બતાવી રહ્યા છે એમના જ સ બ ધથી તેઓ કહે છે કે, જે મુનિરાજ વિહાર કરતા સમયે આકાશ અને વધ પરિષહથી ચલિત થતા નથી પર તુ “આ આક્રોશ અને વધ મારા પૂર્વકૃત કર્મોએ જ મારી સામે ઉપસ્થિત કરેલ છે આથી મારે એને મધ્યસ્થભાવથી સહન કરવા જોઈએ જો જરા સરખે પણ ચિત્તમા એનાથી ક્ષોભ ભાવ જાગી જાય તે હ અસયમ સ્થાનોમાં પતિત બની જઈશ” એવુ સમજીને તેને સહન કરે છે અને તેમના મનમાં એ વિચાર સદાના માટે બન્યા રહે છે કે, તપ અને સ યમની કસોટી પ્રતિકૂળ સ ોગોમાં જ થાય છે આથી તપ સ યમની આરાધના કરવામાં મારે જે પરીવહ અને ઉપસર્ગોને સામને ડર પડે છે તે એનાથી તપ સ યમની દઢતા થાય છે એનાથી મને ઘણે ભેટે લાભ થાય છે તથા સત્કાર સન્માન મળવા છતા પણ જેમના ચિત્તમા છેડે સરખે પણ હર્ષને ભાવ જાગૃત થતું નથી કેમકે,
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy