SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका ने १८ महायस्कया ४.९ ऐगानी दिश गत्वा रिकारानि सनिलवारान मुक्तवान् । ततस्तन्माता प्रमा ती छिन्नमुक्तामालानि पतन्मुक्तातुल्यान्य भूणि मुश्चती तानलङ्कारागृह्नती तमे मुक्ताती-पत्स! व पदाचिदपि धर्मकृत्ये प्रमादी मा भूः, गुरुनच सन्मान मित्र मर्यदा समाराधये । इस्य राज्ञी प्रभारती पुत्र सन्दिष्टयती। ततो राना तया सह धर्मयोपाचार्य प्रणम्य चतुरगसैन्यैः सह प्रतिनिवृत्त । तत' कुमारः स्वहस्तेन पञ्चमुष्टिक रोच कृत्वा धर्मयोगाचार्यान् भत्त्या प्रणम्य चेत्य विनापितवान्-नदन्त ! भवार्ण मनतो ममोत्तरणाय दीक्षारूपा नाव ददातु । ततो महागल कुमारने ईशान दिशा की तरफ जाकर विकागे की तरह समात अलकारों को शरीर पर से उतार दिया। महारल के द्वारा उतारे गये इन आभूपणो को जन महारल की माता प्रभावती ने अपने खोले मे लिये तो उसकी आग्बो से सहसा छिन्न-ट्टी हुई मुक्ता की माला से गिरने वाले मोतियो के जैसे आम् गिरने लगे। धैर्य वांवकर उस माताने महावल से कहा-वत्स! तुम कभी भी धर्मकृत्य मे प्रमादी मत होना। सच्चे मित्र के वचनो की तरह सर्वदा गुरुदेव के वचनोका आदर करना और उन्ही के अनुसार चलते रहना। इस प्रकार महारल को ममना कर रानी प्रभावती अपने पति के साथ आचार्य को नमन कर वहा से वापिस लौट आई। भहारल ने पचमुष्टि लोच करके आचार्य महागज से नमन पूर्वक इस प्रकार निवेदन फिया भदन्त । ससार सागर मे डूबने वाले मेरे लिये आप पार होने के निमित्त दीक्षारूप नाव का सहारा प्रदान करें। इस प्रकार महावल के निवेदन करने पर પછીથી મહાબલ કુમારે ઈશાન દિશા તરફ જઈને વિકારની માફક સઘળા અલ કારેને શરીર ઉપરથી ઉતારી નાખ્યા મહાબલે ઉતારેલા એ આભૂષણને તેની માતા પ્રભાવતીએ જ્યારે પિતાના ખોળામાં લીધા ત્યારે તેની આખોમાથી એ દમ મોતીની તૂટેલી માળાથી વિખરેલા મોતીઓની જેમ ટ૫ક ટપક આસુ પડવા લાગ્યા ઘર્ષ ધારણ કરીને તેણે મહાબલને કહ્યું કે, હે વત્સ! તમે ધર્મકાર્યમાં કદી પણ પ્રમાદી બનશે નહી સાચા મિત્રના વચનેની માર્ક ગુરૂદેવના વચનોને સદા સર્વદા આદર કરજો અને એમના કહ્યા મુજબ ચાલજો આ પ્રકારે મહાબલને સમજાવીને રાણી પ્રભાવતી પોતાના પતિની સાથે આચાર્યશ્રીને વદન કરીને ભાજ ભવન તરફ પાછી વળી મહાબેલે પચમુષ્ટિ લોન્ચ કર્યા પછી આચાર્ય મહારાજને નમન કરીને આ પ્રમાણે નિવેદન કર્યું ભદન્ત સંસાર સાગરમાં ડૂબવાવાળા મને તેનાથી પાર ઉતરવા માટે દીક્ષારૂપી નાવને સહારે આપ આ પ્રકારે મહાબલે નિવેદન કર
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy