SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ - २८० उत्तराभ्ययनमूचे विष्णुमहामुनिना मुक्तो नगुनिशाना नागिन: शुर• मा कार्य विधाय आठोपना कमा निरापर्यन्त मुदश्रा नपम्नमवान् । नतः समु. त्पन्न केलशान. स परमानन्दाम्पद मातान, ति सुद्धा दलि। __अथ चक्राी महापद्माऽपिचिर चातिश्रय समुपभुन्य प्रश्रान मुत्रता पार्यसन्निधौ प्रनग्या गृहीतगन् । गृहीतमाग्यो महापदममुनिर्दवर्पसहमाणि नीन तपस्तप्तवान् । विशतिधनुः ममुन्नतः स महापयिंगासहसापायुष्का ऽभूत् । स महापद्मस्तीनैस्तपोभिनगातिकर्माणि विनाश्य केवलझान समाप्य सिद्धिगति प्राप्तान । ॥ इति महापद्मचक्रवत्तिकथा ॥ अत्यत दया के समुद्र होने से जय उनके द्वारा उस दुष्ट पापी नमुची की भी रक्षा हो गई तर चप्रावतीने "ऐसे पापीका राज्य में रहना उचित नहीं है" इस विचार से उसको अपने देश से याहिर निकाल दिया। इस तरह सघका कार्य सुसपादित करके एच आलोचना द्वारा शुद्ध होकर के उन विष्णुकुमार मुनिराजने चिरकाल पर्यंत सुदुश्वर तपोको तपा और केवलजान माप्त कर अन्तम मुक्तिको प्राप्त किया। महापद्म चक्रवर्तीने भी बहुत काललक चक्रवर्तिपदकी विभृतिका भोग करके पश्चात सुनताचार्य के पास जिनदीक्षा धारण की। दस हजार वर्पतक महान तपोंकी आराधना की। तथा वे धनधाति कर्मों के नष्ट होजाने पर केवलज्ञानी बने । तदनन्तर वे अघातिक कर्माके विनाश से मुक्ति प्राप्त किये। इनके शरीर की ऊचाड बीस धनुष थी तथा समस्त इनकी आयु तीस हजार वर्षकी थी ॥४१॥ અત્યત દયાના સમુદ્ર હોવાથી જ્યારે તેમના દ્વારા તે દુષ્ટ પાપી નમુચિન પણ રક્ષા થઈ ત્યારે ચક્રવર્તીએ “આ પાપીનું રાજ્યમાં રહેવું ઉચિત નથી” આવી વિચારથી તેને દેશનિકાલ કરી દીધે આ પ્રમાણે સ ના કાર્યને સુસ પાદિત કરીને અને આલોચના દ્વારા શુદ્ધ થઈને તે વિષ્ણકુમા૨ મુનિરાજે ચિરકાળ પર્યત ખૂબજ અઘરા એવા તપેને તપીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અને તે મુકિતને પામ્યા મહાપમ ચક્રવર્તીએ પણ ખૂબ લાબા સમય સુધી ચકવન પદની વિભૂતિને ઉપભોગ કરીને પાછળથી સુવતાચાર્યની પાસેથી જીને દીક્ષા અંગીકાર કરી દસ હજાર વર્ષ સુઈ મહાન તપની આરાધના કરી તથા આથી તેમના ઘનઘાનીયા કર્મોનો નાશ થઈ જવાથી કેવળજ્ઞાની બન્યા ત્યાર પછી તે અઘાતીયા કર્મોના વિનાશથી મુકિત પ્રાપ્ત કરી એમના શરીરની ઉંચાઈ વોસ ધનુષની હતી તથા તેમનું કુલ આયુષ્ય ત્રીસ હજાર વર્ષનું હતુ ૪૧
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy