SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ २७० उत्तराध्ययनमः दिशापितमान-स्वामिन् । भवता मा यो परः पूदतस्तं पर ददातु, चक्रवर्ती माइ-हे नमुचे ! यथाकाम रणुव परम् । इत्य रामा मोक्तो दुराशय. स प्रोवाचस्वामिन् ! अह यज्ञ कर्तुमिन्छामि । अतः मार्यये-याममाप्ति यात्रटेतद्देशाधि पत्य मा देहि । सत्यपतिमा राजा महापदमोऽपि न सिंहासने समुपवेश्य स्वयमन्त 'पुरे सस्थित' | राज्याधिपत्य समाप्य रुप स्टधीनमुचिपि नगराद पहिर्यशपाटके गत्ता मायया यसकर्मणि दीक्षितो जात' । राज्यमि पिक्त त नमुचि पर्दापयितु निविताः मना जनमुनिराजा. सकला लिङ्गिनोऽपि समय नमुचिने अपने वरका बदला लेने के विचार से चक्रवर्ती से निवेदन किया-स्वामीन् ! आपने जो पर मुझे पहिले दिया एआ है उसकी अब मुझे आवश्यकता है सो आप उसको देने की कृपा कीजिये, नमुचिकी यात सुनकर चक्रवर्तीने करा-ठीक है, जो तुम्हारी इच्छा हो सो मागलो-उसकी पूर्ति करदी जावेगी! तव नमुचिने कहा-महाराज ! म यज्ञ करने चाहता ह । अत आपसे प्रार्थना है कि आप जबतक यज्ञकी समाप्ति न हो जाय तबतक इस देशका आधिपत्य मुझे प्रदान कर दें। सत्यप्रतिज्ञ फ्रवर्तीने नमुचिकी इस बात से सहमत होकर उमको राजसिंहासन पर स्थापित कर दिया और आप स्वय अन्तःपुर मे जाकर रहने लगा। राज्याधिपत्य पाकर यककी तरह कूट नीति सपन्न नमुचि भी नगर से पाहर यक्षशाला मे जाकर मायाचारी से यज्ञकर्म में नियुक्त हो गया। नगरनिवासियोंने जय यह बात सुनी कि नमुचि राज्य में अभिषिक्त हो गये हैं तब ये सब के सब પિતાના વેરનો બદલો લેવાના વિચારથી ચક્રવતીને નિવેદન કર્યું, સ્વામિન' આપે જે વરદાન મને પહેલા આપેલ છે તેની આજે મારે આવશ્યકતા છે, તે આપ મને તે આપવાની કૃપા કરે નમુચિની વાત સાંભળીને ચક્રવતીએ કહ્યું ઠીક છે જે તમારી ઈચ્છા હોય તે માગી લે એ વરદાન પૂરૂ કરવામા આવશે ત્યારે નમુચિએ કહ્યુ, મહારાજ ! હ યજ્ઞ કરવા ચાહુ છુ આથી આપને પ્રાર્થના છે કે આપ જ્યા સુધી ચશની સમાપ્તિ ન થાય ત્યાં સુધી આ દેશનુ આધિપત્ય મને પ્રદાન કરી દે સત્યપ્રતિજ્ઞા ચક્રવતા એ નમચિની આ વાતને સ્વીકારી તેને રાજય સિહાસન ઉપર સ્થાપિત કરી દીધું અને આપ પોતે આત પુરમાં ચાલ્યા ગયા રાજયનું આધિપત્ય પામીને બગલાની માફક ફૂટનીતિ સંપન્ન નમુચિ પણ નગરના બહાર યજ્ઞશાળામાં જઈને માયાચારીથી યજ્ઞકર્મમા નિયુકત બની ગયા નગર નિવાસીઓએ જ્યારે આ વાત સાભળી કે નમુચિન રાજ્યગાદી સુપ્રદ કરવામાં આવેલ છે ત્યારે તે સઘળા તેને વધાઈ આપવા માટે આવ્યા સાધુસ ત પણ આવ્યા,
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy