SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीफा १८ महापद्मकया समागता । जैनसायो मा वर्धापयितु न समागता इति मात्सर्यात्मवदन सो नार्यस्तेपा तदेव डिट पुरस्कृत्य तान मुत्रताचार्यान् समाहूए प्रोवाच-यो यदा राजा भवति, स तदा लिगिभिरभिगम्यते । यतस्तपोवनानि राजरक्ष्याणि भवन्ति अतो राजा तपस्विभिरभिगम्यते, इत्येपा लोकस्थिति. परन्तु यय मर्यादाविरला मम निन्दका. स्थ, अत एव यूय न समागता । अतो युष्माउसे वधाई देने के लिये आये। साधुसत भी आये। नहीं आये तो एक जैन मुनि ही नहीं आये । जन इस प्रकार की उसने जनमुनियों द्वारा अपनी वर्धापने क्रिया में शुभ समति नहीं देखी तो वह इस यहाने उनके प्रति अधिक मात्सर्यभाव रखनेवाला बन गया। और जैनसाधुओं का यही एक प्ररल छिद्र-अपराध है जो मेरे लिये इस अवसर पर वे बधाई देने नहीं आये हैं, इस प्रकार जनता मे इसका प्रचार कर उमने इसी अपराध से सुव्रताचार्य आदि मुनिजनों को पुलाया और कहने लगा-आप लोग बिलकुल लोक व्यवहार से अनमिज्ञ एच उद्दड है-क्या तुमको नहीं मालूम है कि राज्यपद पर मेरा अभिषेक राजाने कर दिया है। यह तुम लोगोंको ध्यान होना चाहिये था कि जर कोई नवीन राजा होता है तो उसको बधाई देने के लिये साधुसत भी आया करते है। क्यों की उनके तपोवनोकी रक्षा का भार राजा पर रहता है। अतः राजा के प्रति सन्मान प्रदशित करना यह तपस्वियों का भी एक कर्तव्य है। परन्तु आप लोगोंने इस लौकिक कर्तव्य का पालन नहीं किया अत' हमको यह यात ન આવ્યા તે એક જૈન મુનિજ ન આવ્યા ત્યારે આ પ્રકારે જૈનમુનિઓની પિતાના વૃદ્ધિપણાની ક્રિયામાં શુભ સ મતિ ન જોઈ ત્યારે તે આ બહાન થી તેમના તરફ વધારે ઈર્ષાળ બન્યો જેનસાધુઓને આ એક પ્રબળ અપરાધ છે કે આ અવસર ઉપર તે વધાઈ આપવા આવ્યા નથી આ પ્રકારને જનતામાં પ્રચાર કરી આ અપરાધ માટે તેણે સુવ્રતાચાર્ય આદિ મુનિજનોને બોલાવ્યા અને કહેવા લાગ્યે આપ કે વ્યવહારથી બિલકુલ અનભિજ્ઞ અને ઉદડ છો તમેને શું એ ખબર નથી કે રાજયપદ ઉપર રાજાએ મારા અભિષેક કરેલ છે જે તમે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે કેઈ ન રાજા થાય છે ત્યારે તેને વધાઈ આપવા માટે સાધુ તે પણ જાય છે કેમકે તેમના તપવનની રક્ષાને ભાર રાજા ઉપર રહે છે, આથી રાજાના તરફ સન્માન પ્રદર્શિત કરવું એ તપસ્વીઓનું પણ કર્તવ્ય છે પરંતુ આપ લેકાએ એ લૌકિક કાવ્યનું પાલન કરેલ નથી આથી મને એ વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે તમે સઘળા મારા એક પ્રકારના નિદક છે આ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy