SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ __ १२० - - - उभगध्ययनमः चिन्तयतिधिहमाम्-स्वल्पभार शरीर मया समुपलभ्यम् । यदि मम शरीर महद भविष्यत् , तदा तत्कपोतपरिरक्षणे क्षममभविष्यत् । अहो! किं करोमि, क्या मेन कपोत रक्षयामि इत्य तरणररुणाण चिन चिन्तयतम्तस्य राज्ञो मनोगत भाव कृतरूपोतव्यारोपी तो देवौ स्वाधिज्ञानेन पिनाय प्राटितस्वस्वरूपी दिव्यदिसपन्नौ तौ देगी सदिव्यतेजोभिर्दशदिशः समुद्योतयन्तो राक्ष सर्वानवयवान् यथास्थान सयोज्य दिव्यशरीर दिव्यवर्ण दिव्यरूप दिव्यलारण्य च निर्माय राजान दिव्यसिंहासने सस्थाप्य तचरणयोः मणिपत्य कृताञ्जली एवमुक्तान्ती-राजन् । 'मेघस्य नृप धर्माचालयितु सुरा अपि न समर्थाः' इति राजाने देखी तो राजा को पड़ा भारी विचार आया-ये सोचने लगे कि मुझे विकार है, जो मेरा यह शरीर बहुत कम वजनदार निकला है। यदि मेरा यह शरीर विशेप वजनदार होता तो ही इस कबूतर की रक्षा करने में वह समर्थ हो सकता। अब क्या करूँ कैसे इस कबूतर की रक्षा करूँ? इस प्रकार करुणा से आई एगे चित्त से विचार करनेवाले राजाके मनोगत भावों को कपोत ण्व व्याध के वेपवाले उन दोनों देवों ने अपने २ अवधिज्ञाग द्वारा जानकर अपना असली स्वरूप प्रकट कर दिया। उसी समय वे दिव्यादि से संपन्न यन गये एव दिव्यशान्ति द्वारा दश दिशाओं को प्रकाशित करने लगे और वे राजा के कटे हुए शारीरिक अवयवोंको यथास्थान नियोजित करके राजाको दिव्य सिंहासन पर बैठाकर उनके चरणों पर गिर पड़े तथा हाय जोडकर राजा से कहने लगे-राजन् ! "मेघरथ राजा को धर्म से विचलित करनेके लिये देव भी समर्थ नहीं है" વજન ન થયુ આ પ્રમાણેની પરિસ્થિતિ જોતા રાજાને ઘણુ જ આશ્ચર્ય થયુ અને વિચારવા લાગ્યા કે, મને વિકાર છે કે, મારૂ આ શરીર ઘણુ જ ઓછા વજનનું નિકળ્યું જે મારૂ આ શરીર વધારે વજનદાર હિત તે આ બિચારા દીન કબૂતરની રક્ષા કરવામાં હું સમર્થ થઈ શકત હવે શું કરૂ ? કઈ રીતે આ કબૂતરની રક્ષા કરૂ ? આ પ્રકારની કરૂણાથી આ બનેલા ચિત્તથી વિચાર કરતા રાજાના મને ગત ભાવને કબુતર અને શકરાના વેશવાળા એ બન્ને દેએ પોતપોતાના અવધી જ્ઞાનથી જાને પિતાનુ અસલી સ્વરૂપે પ્રગટ કરી દીધુ આ સમયે તેઓ દિવ્ય ધથી સપન બની ગયા અને દિવ્ય કાંતિદ્વારા દશે દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા અને તેઓએ રાજાના કપાયેલા અવયવોને રેગ્ય સ્થળે ગોઠવીને તથા તેના શરીરમા દિવ્ય વર્ણ દિવરૂપ દિવ્યલાવણ્ય, પ્રગટ કરીને, રાજાને દિવ્ય સિહાસન ઉપર બેસાડી તેના ચરણોમાં નમી પડયા તથા હાથ જોડીને રાજાને કહેવા લાગ્યા રાજન ! “મેઘરથ રાજાને ધર્મથી વિચલિત કરવામા દેવ પણ સમય નથી” આ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy