SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - २०० उत्तराध्ययनसूत्रे राभिधापरिभि सह विहरन विद्याधरन्द्रसेरितवरणयुगलोऽय मुखेनात्रास्ते। अय तु क्रोडाविहारमनुलक्ष्यार्यपुत्रोऽम्माभिः सहान क्रीडापने समागतो माग्य रशाद् भवानपि अन समागत.। पर बुरत्या बकुलमत्या मनत्कुमार. भयन शहान्निगत । तता महेन्द्रसिंहेन सह सपरिवारो वेताहय ममागतः।। अथान्यदा प्राप्तासरो महेन्द्रसिंह' कुमार गच-कुमार ! भाद्वियोगेन भरतः पितरौ नितरा विपीदतः । अतोहति भवान मन्दर्शनेन पिनार्द.ग्य मपनीय तो प्रसादयितुम् । इति महेन्द्रसिंहाचो निशम्य कुमारस्तमण एर लिया। जब से हम लोगों के साथ आर्यपुत्र का विवार हुआ है तय से आर्यपुत्र विविध कलाओं में चतुर विद्यारियों के साथ आनटपूर्वक अपने समय को अतिवाहित कर रहे हैं। समस्त विद्याधरेन्द्र इनके चरणकमलों की सेवा मे उपस्थित रहा करते हैं। आज आर्यपुत्र हम सब के साथ क्रीडा कौतुक करनेकी भावना से फ्रीडावन में आये हुए थे कि इतने मे भाग्यवश आपका भी यही पर समागम हो गया । इस प्रकार महेन्द्रसिंह को जर यकुलमती-कुमार की कथा सुना रही थी कि इसी समय सनत्कुमार भी शयनगृह से बाहिर निकल पड़े। और महेन्द्रसिंह को साथ लेकर सपरिवार वे वैताट्य की तरफ चल दिये। एक दिनकी बात है कि महेन्द्रसिंहने उचित समय पाकर कुमार से कहा-कुमार । आपके मातापिता आपके वियोग से अत्यत दुखित हो रहे है। इसलिये अब आप ऐसा करे कि घरपर चलकर उनसे मिललें ताकि उनका विषाद नष्ट हो जाय, और प्रसन्नता उनके ચતુર વિદ્યાધરીઓની સાથે આનંદપૂર્વક પિતાનો સમય વિતાવી રહેલ છે સઘળા વિદ્યાધરેન્દ્ર તેમના ચરણકમળની સેવા કરવામાં તત્પર રહે છે આજે અમે મઘ ળાની સાથે વનકીડા કરવા માટે આર્યપુત્ર અહી આવેલ છે અને એજ સમયે ભાગ્યવશાત આપને અહીં પર સમાગમ થઈ ગયે આ પ્રકારે મહેન્દ્રસિંહને બકુલમતી સનસ્કુમારની કથા સંભળાવી રહી હતી હતી તે સમયે સનકુમાર પણ આરામ્ લઈને બહાર આવી પહોચ્યા, અને પછી મહેન્દ્રસિંહને સાથે લઈ સપરિવાર તે વૈતાઢયની તરફ ચાલી નીકળ્યા એક સમયની વાત છે કે, મહેન્દ્રસિંહ ચગ્ય સમય જોઈને કુમારને કહ્યું, હે કુમાર ! આપના માતાપિતા આપના વિરહથી દુખી થઈ રહ્યા છે આ કારણે આપ એવું કરે કે ઘેર ચા ને આપ એમને મળો કે જેનાથી એમને વિષાદ દૂર થાય અને તેમના ચિત્તમા પ્રસનતા આવી જાય મહેન્દ્રસિંહના આ પ્રકારના વચન
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy