SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - --- - - - - - - - १३० उत्तगध्ययनसते ननु आत्मनाऽव्यापकरे तद्गुणयोधमाधर्मयोरप्य वापरत्व म्या द्वीपा न्तर्गतदेवदत्तारामष्टमणिमुक्तादीनामिहागमन न म्यारिति चेदयते-यथा भिन्नदेगम्यस्याऽपि लोहचुम्नफस्य लगाकर्षणत्तिर्दश्यते, तर धर्माधर्मयोरपि दूरस्थ वस्त्वाकर्षणमुपपयत एवोन नाम्न्यात्मनोऽच्यापित्ये कविद् विरोध इति नास्ति एकान्ततो विभुरात्मा। तथाऽविभु यमप्यात्मनो न युज्यते, यद्यान्माऽविभुरगष्टमानप्रमाण म्या यदि यहा पर यह कहा जाय कि आत्मा को अव्यापक मान ने पर उसके गुणभूत धम और अधर्म को भी अव्यापक मानना पटेगा। यदि प्रत्युत्तर में ऐसा कहा जाय कि हम धर्माधर्म पुण्यपाप को मी अन्यापक मान लेंगे तो ऐमा कहना उचित नहीं माना जा सकता, कारण कि दीपान्तर्गत जो मणि आदिक पदाप है वे देवदत्त के अटर से-पुण्य पाप से--आकृष्ट होकर जो उसको प्राप्त हो जाते है वे प्राप्त नहीं हो सकेंगे १ कारण कि देवदत्त का अदृष्ट तो अव्यापक है। फिर उनको उसके पास तक कौन विंचकर लावेगा। मो दम प्रकार अदृष्ट को अव्यापक मान ने पर दोप नहीं दिया जा सकता है कारण हम प्रत्यक्ष से देखते है कि चुम्बक पत्थर लोहे को जो कि उससे दर रग्वा रहता है भिन्न प्रदेशवी होता है विच लेना है। तव यह नियम कसे माना जा सकता है, कि अदृष्ट को व्यापक मानने पर ही भिन्न प्रदेशवर्ती मणि मुक्तादिक खिंच सकते हैं अन्यथा नहीं। इसी तरह आत्मा को अविभुत्व एकान्तत मानना ठीक नहीं है જે કદાચ અહીયા એવું કહેવામાં આવે કે આત્માને અવ્યાપક માનવાથી તેના ગુણભૂત ધર્મ અને અધર્મને પણ અવ્યાપક માનવે પડશે જે પ્રત્યુત્તરમાં એમ કહેવામાં આવે છે. અમે ધમધમે પૂણય પાપને પણ અવ્યાપકજ માની લઈશુ તે આ પ્રકારનું કહેવુ ઉચિત માની શકાતું નથી કારણકે, દિપાનગત જે મણી આદિક પદાર્થ છે તે દેવદત્તના અદણથી-પુણ્ય-પાપથી આકર્ષાઈને જે તેને પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત થઈ શકશે નહિ ? કારણકે, દેવદત્તનું અeત્વ તે અવ્યાપક છે પછી તેને એની પાસે બે ચીને કાણુ લઈ આવશે ? તે આ પ્રકારે અને અવ્યાપક માનવાથી દોષ આપી શકાતું નથી, કારણકે અમે પ્રત્યક્ષથી જોઈએ છીએ કે, શું બક લેઢાને જેકે, તેનાથી છેટે હોય છે, જુદા આકારનું હોય છે છતા તેને પોતાની પાસે બે થે છે ત્યારે આ નિયમ કઈ રીતે માની શકાય કે, અને વ્યાપક માનવાથી જ ભિન્ન પ્રદેશવતિ મણ મુકતાદિકને ખે ચી શકે છે અન્યથા નહીં આ જ પ્રમાણે આત્માને અવિવ એકાન્તત માનવે એ પણ ઠીક નથી
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy