SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1004
Loading...
Download File
Download File
Page Text
________________ - ६६६ কােন भगवान् मनस्येमचिन्तयन-प्रथम दतमुखादा मनिनामि प्रतिनिपतयितुम् । यघसी न निपतिप्यते, तदैवान्योपायालम्पन परियामि। पर विचिन्त्य स भगवान् तत्समीपे दूत प्रेपितरान । दूतोऽपि यवनराट् समीपे गत्वा दुर्मद त यवनराजमेरमब्रवीद-राजन् ! श्री पार्श्वनाथो मम मुसाद मान्तमेवमादिशति'भय प्रसेनजिद्राजा मम तातचरणाना शरणागत । अतस्त्वया कुंशस्थलपुराव रोपन परित्यज्य स्वराज्य पनि प्रस्थातव्य, यदि वाञ्छसि कल्याणम्। त्वा प्रत्यभ्युत तात स्नियादिना सान्त्वयित्वाऽह या रक्षितुमना. स्वयमागत' । अतो भूयोभ्यस्त्वा शिक्षयामि-यदि पासि कल्याण, तर्हि मम सन्देश श्रवण यथायोग्य स्थान में वहा पर ठहरा दिया। जय सब व्यवस्थितरूप से ठहर गये तब प्रभु ने मनमे ऐसा रिचार किया कि सर्वप्रथम दूत भेजकर यवनराज को यह संदेश भिजवाना चाहिय कि तुम या से वापिस अपने घर पर लौट जाओ। जब वह यह नहीं मानेगा तब अन्य उपाय का मुझे अवलम्बन करना योग्य रोगा। ऐसा विचार कर प्रभु ने उसके पास अपना एक दूत भेजा। इतने जाकर उस दुर्मद यवनराज से कहा-हे राजन श्री पार्श्वनाथ ने मेरे मुख द्वारा आपको यह सदेश दिया है-कि गह प्रसेनजित राजा मेरे पिता की शरण में आया हुआ है-अत तुम कुशस्थलपुर को छोडकर अपने राज्य मे वापिस लौट जाओ इसी में तुम्हारा भला है । पिताजी स्वय तुम्हारी साम्हना करने के लिये आरहे थे, परतु मैं ने अनुनय-विनय करके उनकोशात कर दिया है और तुम्हारी रक्षा करने के अभिमायः से मैं स्वय आया है। मैं घार २ तुम को समझाता है कि यदि अपनी भलाई चाहते हो तो मेरे વ્યવસ્થિત રૂપથી ગોઠવાઈ ગયા ત્યારે પ્રભુએ મનમા એ વિચાર કર્યો કે, સહુથ પહેલા દૂતને મોકલીને યવનરાજાને એ સ દેશો મોકલ કે, તમે અહીં થી તમારા સ્થાન ઉપર પાછા ચાલ્યા જાવ જે એ આરીતે ન માને તે માટે બીજા ઉપાયનું અવલ બન કરવુ જોઈએ આવો વિચાર કરીને પ્રભુએ યવનરાજની પાસે પિતાના એક દૂતને એક દૂતે જઈને એ મદમા છેકેલા એવો યવનરાજને કહ્યું કે, હે રાજન શ્રી પાર્શ્વ કુમારે મારી સાથે એવુ કહેવડાવ્યું છે કે, આ પ્રસેનજીત રાજા મારા પિતાના શરણે આવેલ છે આથી તમારે કુશસ્થલપુરનો ઘેરો ઉઠાવીને પોતાના સ્થાને પાછા ચાલ્યા જવું જોઈએ એમાં જ તમારું ભલુ છે રાજા પોતે જ તમારા સામનો કરવા આવી રહેલ હતા પરત મે ઘણી જ વિનયની સાથે તેમને શાત કરી દીધા છે અને તમારૂ રક્ષણ કરવાના અભિપ્રાર્ટી હ આવ્યો છું અને મને એવી સમજણ આપુ છું કે જો તમે તમારી ભલાઈ ચાહતા હે તે મારા આ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy