SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका म० १३ चित्र-सभूतचरितवर्णनम् ६६७ य एषमनाचार करिष्यति स मया दण्डयो भविष्यति । अवश्यमेवाय मा काक गोनस च, वा हमी पद्मनागिनी च निर्दिगति, अस्मारुमिद कृत्यमसहमान. शीघ्रमेवाय किमपि प्रतिविधातुकाम. समुपलक्ष्यते, अत. कष्टकरूपोऽय कुमारो दूरी कर्तव्यः । चुलन्या मोक्तम्-अय पालो यत्तदृल्लपति, नान वया किमपि शङ्कनीयम् । तेनोक्तम्-राज्ञी ! त्सया पुगत्सल्येनैवमुच्यते । न व सहित वेलि। अस्माकमिद कृत्यमसहमानोऽयमाश्यमे ताश किमपि विधास्यति, येनास्माक और इसीलिये उसने ऐसा कहा है कि जो इस प्रकार के अनाचार का सेवन करेगा वर मेरे द्वारा दण्ड का पात्र होगा । अवश्य ही यह मुझे काक और गोनम के स्थानापन्न तथा तुम्हें इसी ण्व पद्मनागिनी के स्थानापन मान कर इस तरहका या दृश्य तीन दीनसे दिखला रहा है । हम को तो इससे यही जात होता है कि यह हम दोनों की इस प्रीति को सहन नहीं करता है और इसी वजह से यह इसके प्रतिकार करनेका भावनाशाली प्रतीत होता है। अत. जबतक या कुछ नही कर पाता है तबतक कटकरूप इस कुमार को यहा से दूर ही कर देना चाहिये । दीर्घराजा की इस यात को सुनकर चुलनी ने कहा-आप भी खून है जो एक बालक के बहकावे मे आ रहे हैं। यह अभी पालक है इसलिये जो मन मे आता है वह यकता है। इसमें आप को कुछ भी शका नहीं करना चाहिये। दीर्घराजा ने रानी की इस प्रकार बात सुनकर कहा रानी । तुमने जो ऐसा कहा है सो वह मव पुत्र के वात्सल्य से ही कहा है, वास्तवमे इसका परिणाम भविष्यमे क्या होगा यह तुम नही जानती हो। કે જે આ પ્રકારના અનાચારનુ સેવન કરશે તેને હુદડ આપીશ તે શું રાજ કુમાર અને કાગડા અને ગેસ નર્યું જે માનીને તેમજ તમને હસલી અને પદ્મનાગણીરૂપ માનીને આ જાતનું દુખ્ય ત્રણ દિવસથી આપણને બતાવે છે મને તે આથી ચક્કમ ખાતરી થાય છે કે, આપણા બનેની પ્રીતિને એ સહન કરી ન શકતા હોવાથીજ એ ચઢાવે છે અને આપણે સ બ ધ તેડાવવા તે તત્પર થયા છે એ આવુ કઈ પણ પગલું ભરે તે પહેલા કટકરૂપ એવા આ રાજકુમારને દૂર કરી દેવું જોઈએ દીર્ઘરાજાની આ વાતને સાભળી ચુલનીએ કહ્યું આપ ભારે કાશીલ લાગે છે એ હજુ બાળક છે એથી જે મનમાં આવે તેમ બકે છે એનામાં હજી બાળક બુદ્ધિ છે એમા આપે કે પ્રકારે શકા રાખવાની જરૂર નથી દીર્ઘરાજાએ રાણીની આ પ્રકારની વાત સાંભળીને કહ્યું રાણી! તમે જે કહો છો તે પુત્ર તરફ઼ના વાત્સલ્યભાવનું કારણ છે વાસ્તવમાં આનું પરિણામ ભવિષ્યમાં કેવું આવશે તે તમે જાણી શકતા નથી એ આગળ
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy