SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ HARIES ६४० ___ . चयन तत्र पारागस्या शनामा रानाऽऽसीत् । तस्य दुर्मतिसचित्रो नमूपि नामका सचिर आसीत् । एकदा कतमहापराध. स नमुचिस्तेन राजा पायाजत । भूतदत्तचाण्डालस्त मारयितु श्मशानभूमिमनैपीत् । तत्र जातऽऽदयः स. तमुवाचभो मन्लिन् ! तिष्ठतु भवान् मद्गृहे प्रच्छन्न । तर मत्पुत्रौ पाठयतु । जीवितुफामेन तेन तद्वचनमगीकृतम् । भूम्यन्तगृहे मन्उन्नो भूत्वा नमुचिश्चित्रसभूतौ पाठयति । चित्र और कनिष्ठ पुत्र का नाम सभून रक्सा गया । इन दोनों को पर. स्पर मे विशेष प्रीति हो गई थी। बनारस मे उस समय शय नाम का राजा राज्य करता था। इसके मत्रीका नाम नमुचिथा । इसकी बुद्धि ठीक नहीं थी। राजा को यह खोटी ही सलाह दिया करता था। एक समय की बात है कि इस मत्रीसे राज्य का कुछ अमार्जनीय-पडा मारी अपराप बन गया। उसके दड स्वरूप में राजा ने उसको प्राणड की आज्ञा दी और चाण्डाल से यह कह दिया कि इसको विना किसी बात का विचार किये मार डालो । चाण्डाल राजा की आज्ञाप्रमाण कर उसको मारने के लिये श्मशानभूमि में ले गया। परतु चाडालकी इसको मारनेकी भावना नही जगी । सहसा वह सदय-दयालु बनकर मत्रीसे बोला-हे मन्विन् । आप मेरे घरमें प्रच्छन्न रीति से रहो और मेरे जो दो पुत्र हैं उनको आप पढाओ । चाडाल की इस बात को सुनकर जीने की अभिलाषा से उस मत्री ने मान लिया। चाडाल के घर प्रच्छन्न-गुप्त रीतिसे रहकर चाडालके चित्र और सभूत ચિત્ર અને નાના પુત્રનું નામ સ ભૂત રાખવામાં આવ્યું એ બન્ને ભાઈઓમાં પરસ્પર અત્યત પ્રીતિ જામી ગઈ હતી બનારસમાં એ સમયે શખ નામના રાજા, રાજ્ય કરતા હતા એમના મત્રીનું નામ નમુચિ હતુ એની બુદ્ધિ સારી ન હતી. રાજાને તે ખોટી સલાહ આપ્યા કરતો હતે એક સમયની વાત છે કે એ મત્રીથી રાજ્યને કાઈક અમાજનીય–ઘણે માટે અપરાધ થઈ ગયે એના દડરૂપે રાજાએ તેને પ્રાણુદડની આજ્ઞા કરી અને ચાડાલને કહી દીધુ કે આને કઈ પણ જાતને વિચાર ન કરતા મારી નાખે ચાડાલ રાજાની આજ્ઞા મળતા એને મારવા માટે સ્મશાન ભૂમિમા લઈ ગયે પરતુ ચાતાલના દિલમા તેને મારવાની ભાવના ન જાગી આથી તે દયાળુ હદયને બની મત્રીને કહેવા લાગે છે મલ્ટિન ! આપ મારા ઘરમાં છપાઈને રહે, અને મારા બે પુત્રે છે તેને આપ ભણુ ચાલાલની વાત સાભળીને જીવવાની અભિલાષાથી મત્રીએ તેની વાતનો સ્વીકાર કર્યો ચાવાલને ઘેર ગુપ્તપણે રહીને ચિત્ર અને સભૂત નામના તેના અને બાળકોને મત્રી તાણાવવા
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy