SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ રકર স্ত্রীলিঙ্ক अय भाव -अनवस्थाप्यो द्विनिधो भवति-आशातनाऽनपस्थाप्य , प्रतिसेवनानवस्थाप्य चेति । तत्र तीर्थकर-घ-श्रुता ऽऽचार्यो--पाध्याय-गणधर-महर्द्विकान आशातयन् अनवस्थाप्याहनामक नवम प्रायश्चित्त प्राप्नोति । स जघ येन पण्मासान् उत्कर्पत मासर यावत तप कुर्वन् आशातनतपोऽनवस्थाप्य कर्तव्य । तावता च तपसा क्षपिताऽऽगातनाननितकर्म वादूर्घ महानतेपु स्थाप्यते । प्रतिसेवनानवस्थाप्यस्तु साधर्मिकाज्यधार्मिकरस्तुस्तैन्याभ्या हस्ततालादिभिश्च भवति । स च जघ यतो वर्षम् उत्कृष्टतो द्वादश वर्षाणि तप कुर्वन् भवति, एव पुन उस दोष के निवारण के लिये तपस्या में लगाये जाते है, इस प्रकार जब तपसे उस दोषकी पूर्णतया शुद्धि हो जाती हे तब टोपोपरत वे सयमी महानता में स्थापित कर दिये जाते है । इस प्रकार के प्रायश्चित्त का नाम अनवस्याप्याह है, मतलय इसका यह है-अनरस्थाप्य दो प्रकारका होता है-१ आगातनानवस्थाप्य, २ प्रतिसेवनानवस्थाप्य । जो तीर्थकर, मघ, श्रुत, आचार्य, उपा याय, गगधर एव लधिधारियों की आशातना करता है एसा सयमी इस अनवस्थाप्याई नामक नरम प्रायश्चित्त का भागी होता है । इनसे आशा तनाजन्य दोष की शुद्धि के लिये जघन्य से छहमाह तक, और उत्कृष्ट से एक वर्ष तक तप कराया जाता है। इतने तप से आशातनाजय दोप की जब शुद्धि हो जाती है तर बाद मे वह साधु महाव्रतों मे स्थापित कर दिया जाता है। जो स्वधर्मी और अन्यधर्मी की वस्तु चुराता है, अथवा दयारहित बुद्धि से थप्पड आदि मारता है, उसे प्रतिसेवनाऽनवस्थाप्याई प्रायश्चित्त करना पडता है । यह प्रायश्चित्त जघ य से एक वर्ष का होता है, અનવસ્થાપિત કરવામાં આવે છે, તેમજ પાછા તે દોષના નિવારણ માટે તપ સ્યામા લગાડવામાં આવે છે, એ પ્રકારે જ્યારે તપસેવનથી દોષની સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય છે ત્યારે દેપો પરત (દોષમુક્ત) તે સયમી મહાવ્રતોમાં સ્થાપિત કરવામા આવે છે આ પ્રકારના પ્રાયશ્ચિત્તનું નામ અનવસ્થાપ્યાહ છે એની મતલબ એ છે કે-અનવસ્થાપ્ય બે પ્રકારના થાય છે ૧ આશા તનાવસ્થાપ્ય અને ૨ પ્રતિસેવનાનવસ્થાપ્ય જે તીર્થકર, સ ધ, શ્રત, આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, તેમજ લબ્ધિધારિઓની આશાતના કરે છે, એવા સ યમી અનવસ્થાપ્યાહ નામનાં નવમા પ્રાયશ્ચિત્તના ભાગી થાય છે તેનાથી આશાતનાજન્ય દેશની શુદ્ધિને માટે જઘન્યથી છ મહિના સુધી અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધી તપ કરાય છે એટલા તપથી આશાતનાજન્ય દેશની જ્યારે શદ્ધિ થઈ જાય છે ત્યાર બાદ તે સાધુ મહાવ્રતમા સ્થાપિત કરી દેવાય છે જે સાધમીની અને અન્યધમની વસ્તુને ચોરી લે છે, અથવા દયારહિત બુદ્ધિથી લાક આદિ મારે છે તેને પ્રતિસેવનાનવસ્થાપ્યાઈ પ્રાયોજીત્ત કરવું પડે છે
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy