SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1079
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ उत्तराध्ययमसूत्रे जातीया मत्स्याः सतीक्ष्गपुच्छेन जालं छिचा निर्भयस्थान समाश्रित्य सुखेन विहरन्ति न पुनर्जाले निद्धा भान्ति । तथे नवभारोद्वहनममर्थाः सवन्त स्वप स्विनो दुस्त्यजानपि कामभोगान्धान अनित्याशरणादि द्वादशभावनामिछा सुखेन भिक्षाचर्या कुर्वन्तो ग्राममगरादिषु विहरन्ति । न पुनः कदाऽपि कामभोगवशगा भवन्ति । अहमपि मनज्य न कामभोगपश्गो भविष्यामि । अतः मत्रजिष्याम्येवेति सुत्राशयः || ३५ ॥ गुणान् महाय) रमणीय शब्दादिक विषयरूप कामगुणों का परित्याग करके (हु) निश्चयसे (भिखायरिय चरति - भिक्षाचर्याम् चरन्ति) भिक्षावृत्तिको करते है अर्थात् मोक्षमार्गमें विचरते हैं। पुनः लौटकर वापिस घर नही आते हैं। भावार्थ -- जैसे रोहित जातीय मत्स्य तीक्ष्ण पुच्छ आदिसे जालको छेदकर निर्मय स्थानका आश्रय कर वहा सुखपूर्वक विचरते हैं फिर वे जाल में नहीं फँसते हैं उसी प्रकार जो मोक्षाभिलापी महापुरुष व्रतोंके भारको उठानेमे शक्तिशाली हुआ करते हैं-अनशन आदि तपस्याओंकी आराधना करने से जरा भी नही घवराते है वे दुस्त्यज भी कामभोगोंके धनको अनित्य अशरण आदि बारह प्रकारकी भावनाओंके बलपर काटकर सुखपूर्वक भिक्षाचर्या करते हुए ग्राम नगर आदिकों में विचरण करते है । अर्थात् मोक्षमार्गमे विचरते है किन्तु फिर वे पुनः कामभोगों में 'नही फँसते है इसलिये मैं भी हे ब्राह्मणि ! दीक्षित होकर के पुनः कामभोगोंके आधीन नही बनू गा । स्वतन्त्रतापूर्वक मुनिवेपमे विचरण करता हुआ अपने सयमकी रक्षा करूँगा ||३५|| कामगुणान् प्रहाय रभणीय शब्दाहि विषयश्य अभगुना परित्याग उरीने निश्चयथी ભિક્ષાવૃત્તિ કરે છે. અર્થાત્ માક્ષમાગ માં વિચરે છે તે ફરી પાછા ઘેર ફરતા નથી ભાવા—જેમ રહિત જાતની માછલી તીક્ષ્ણ પુચ્છ આદિથી જાળને કાપી નાખીને નિર્ભય સ્થાનના આશ્રય કરી ત્યા સુખપૂર્વક વિચરે છે અને પછીથી જાળમાં ફરીથી ફસાતી નથી એજ રીતે જે મેાક્ષાભિલાષી મહાપુરુષ વ્રતાના ભારને ઉઠાવવામા શક્તિશાળી રહ્યા કરે છે. અતશન આદિ તપસ્યા આની આરાધના કરવામાં જરા પણ ગભરાતા નથી તેઓ દુશ્યન્ય કામ ભોગાના અધનાને પણ અનિત્ય અશરણુ આદિ ખાર પ્રકારની ભાવનાના અળથી કાપીને સુખપૂર્વક ભિક્ષાચર્યાં કરતા કરતા ગ્રામ નગર આદિમા વિચરણ કરે છે. અર્થાત્ મેાક્ષમામા વિચરે છે પરંતુ ત્યાથી પાછા ફરીને તે કામભોગામા ફસાતા નથી આ માટે હુ પણ હું બ્રાહ્મણી ! દીક્ષિત થઈને ફરીથી કામભોગાને આધિન બનવાના નથી સ્વતંત્રતા પૂર્વક મુનિ વેશમા વિચરણ કરતા રહીને મારા સયમની રક્ષા કરીશ ॥ ૩૫ ॥
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy