SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनस्त्रे ____ अन्यदा स राजकुमारोऽगडदत्तस्तुरगममारुय नगरमध्ये गच्छति, तदा स लोकाना महाकोलाहल श्रुत्वा चिन्तयति-किं समुद्रः क्षोभ प्राप्य चलिना?, कि घोरो हुताशनो ज्वलितः ?, किं रिपुसैन्यं समागवम् , किंवा विद्युल्लता पतिता, इत्येव चिन्तयन्नेक मत्तमहागज समुन्मूलितालानमितस्ततः पर्यटन्त पश्यति, तर तमगराधीशः पुरवासिभि सह पिराजमानो नगराद् यहि सभायामामीत् । तदा स राजकुमारस्तुरङ्गम क्वचिद् बद्ध्वा मुक्त्वा राज्ञः सभायामागत्य राजान पन्दित्वा तत्रोपविष्टः । राजा वदति-कोऽप्यस्ति एरम् , य खलु इम महागज वशीकुर्यात्___एक दिन की बात है कि अगडदत्त घोडे पर चढ़ कर नगर के धीच जा रहा था कि इतने में उसने नगरवासियों का बहाभारी कोला हल सुना । सुनते ही उसने विचार किया यह क्या बात है, क्या समुद्र क्षुभित होकर चलायमान हो गया है, अथवा की भयकर अग्निकांड हो गया है, अथवा किसी परचक्र के सैनिकों के भय ने प्रजा को त्रस्त कर दिया है, तथा कही पर विजली का पात हो गया है। यह ज्यों ही अपने इस प्रकार के विचारों में उलझ रहा कि इतने में ही इसको एक मदोन्मत्त गजराज आलानस्तभ को उखाडकर इधर उधर भागता हुआ दिखलाई पडा । उस समय नगर का राजा पुरवासिया के साथ नगर से बाहिर कही फिमी सभा में बैठा हुआ था। अगडदत्त कुमार ने ज्यो ही यह भयकर दृश्य देखा, तो वह शीघ्र ही घोडे से उतर कर एव घोडे को किसी जगह बाधकर उस सभा में जा पहुंचा और राजा को नमस्कार कर एक तर्फ बैठ गया। राजा ने यह समा એક દિવસની વાત છે, જ્યારે અગડદત્ત ઘોડા ઉપર સ્વાર થઈ નગરની મધ્યમાથી જતા હતા એ સમયે તેણે નગરવાસીઓને ભારે કેલાહલ સાભળે સાભળતા જ તેણે વિચાર્યું કે, આ શું હશે ? શુ સમુદ્ર ક્રોધિત થઈને ચલાય માન થયેલ છે? શુ યાય ભયકર અનિકાહ થયે છે ? શું કોઈ બીજા રાજ્યના સૈનિકના ભયથી જનતામાં ત્રાસ ફેલાયે છે કે કોઈ સ્થળે વિજળી પડી છે? તે પિતાના મનમાં આ પ્રકારને વિચાર કરી રહ્યો હતે, એવે સમયે એક મન્મત્ત હાથી મજબૂત તભને ઉખાડીને જ્યાં ત્યા ભાગી રહેલ તેના જેવામાં આવ્યો આ સમય નગરને રાજા પુરવાસીઓની સાથે નગરની બહાર કઈ સભામાં બેઠે હતે અગાદ જ્યારે આ ભય કર દષ્ય જોયુ તે તે એક દમ ઘોડા ઉપરથી ઉતરીને ઘોડાને એક સ્થળે બાધી દઈને તે સભામાં જઈ પહેલા અને રાજાને નમસ્કાર કરી એક બાજુ બેસી ગયો મન્મત્ત બનેલા
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy