________________
प्रियदर्शिनी टीका में १४ नवदत्त-न दरियादिपइजीपचरितम् युश्यो द्वौ दारको भविष्यतः । तौ च पाल्यावस्थायामेन श्रामण्यमङ्गीकरिष्यतः । युभ्या तर व्याघातो न कर्तव्यः । तो मनज्य रहून् लोकान् धर्म प्रतियोधयिप्यतः । एव गोपयित्वा तो देवो सस्थान गती।
ततः कियकालानन्तर तो नन्ददत्तनन्दमियजीवदेनों देश्लोकाच्युत्वा पुरोहित भार्याया गर्भवतीया । ततः सभार्यः स पुरोहितः इपुकारनगरस्यान्तिमभागे स्थितः । तत्र पुरोहितपत्नी रमणीयाकृतिक दारकयुगल ममूता । मातापितभ्या तयो म ' देवभद्र-यशोभद्रे 'ति कृतम् । क्रमेण तौदारको लब्धसज्ञौ जातौ । तुम्हारे यहा दो पुत्र उत्पन्न होंगे। परन्तु वे तुम्हारे या नहीं रहेंगे। थाल्यकालमें ही वे दीक्षित हो जायेंगे। अतः आपका उस समय यह कर्तव्य होगा कि आप उनको दीक्षा लेने में अन्तराय रूप न बने । ये ऐसे साधु होगे कि जिनकी देशनासे हजारों जीवोका कल्याण होगा। इस प्रकार पुरोहितको समझाकर वे दोनों देव जसे आये थे वहा पर वापिस चले गये।
कुछ काल के बाद ये दोनो देव अपने स्थानसे चवे और उसी पुरोहितके यहा पुत्ररूपसे जन्मे । जब ये पुरोहितकी भार्याके गर्भमें आये थे तव पुरोहित अपनी मार्या सहित इपुकार नगरके अन्तिम भागमे ठहरा हुआ था। वहीं पर उसकी भार्याने इन दोनों पुत्रोंको जन्म दिया था। पुत्रोंकी उत्पत्तिसे पुरोहित पुरोहितानीको बहुनही अभूतपूर्व आनद हुआ। जन्मके समयके समस्त लौकिक आचार हो चुकनेके बाद पुरोहितने इन नवप्रभूत (नवीन जन्मे हुए) बालकोंका नाम देवभद्र और यशोभद्र તમે ચિંતા ન કરો તમારે ત્યા બે પુત્ર ઉત્પન્ન થશે પરંતુ તેઓ તમારે ત્યાં રહેશે નહિ બાલ્યકાળમાં જ એ બને દીક્ષા અંગીકાર કરશે આથી આપનું એ વખતે એ કર્તવ્ય બનશે કે, આપ એમના દીક્ષાના કામમા અતરાયરૂપ ન બને એ એવા સાધુ થશે કે, જેમની ધર્મદેનાથી હજારો નુ કલ્યાણ થશે આ પ્રમાણે પુરે હિતને સમજાવીને એ બન્ને દેવ જ્યાથી આવ્યા હતા ત્યા પાછા ચાલ્યા ગયા
થોડા સમય પછી એ બને દેવ પિતાના સ્થાનથી ચવીને એ ભૂગપુરોહિતને ત્યાં પુત્ર રૂપે જમ્યા જ્યારે એ પરહિતની સ્ત્રીના ગર્ભમાં આવ્યા ત્યારે પુરોહિત પિતાની પત્ની સાથે પુકાર નગરના એક છેડા ઉપર રહેતા હતા ત્યા તેની પત્નીએ આ બન્ને પુત્રને જન્મ આપે બબે પુત્રોના જન્મથી પુરોહિત તથા તેની સ્ત્રીને ઘણે જ આનદ થયે જન્મ સમયના સઘળા લૌકિક રીત રીવાજ પતાવ્યા પછી પુરોહિતે આ બન્ને બાળકના નામ