________________
सुन्दरबोधिनी टीका अ. १ कालीदेव्याः विचारदर्शनम् विषयो विचारः वृक्षस्याङ्कुर इव, यावत्करणात्-"चिंतिए, कप्पिए, पत्थिए, मणोगए संकप्पे " इति संगृह्यन्ते, तदनु चिन्तितःपुनः पुनः स्मरणरूपो विचारः द्विपत्रित इब, ततः कल्पितः स एव व्यवस्थायुक्तः पुत्रविषयको विचारः पल्लवित इव, प्रार्थितः स एत्र इष्टरूपेण स्वीकृतः पुष्पित इव, मनोगतः संकल्पः मनसि इष्टरूपेण निश्चयः फलित इव समुदपद्यत जातः । अर्थात् आत्मविषयक विचार उप्तन्न हुआ । वह - 'चिंतित ' अर्थात् वारवार स्मरणसे 'विपत्रित' के समान, 'कल्पित' वही पुत्रविषयक विचार व्यवस्थायुक्त होनेसे 'पल्लवित' के समान, 'प्रार्थित ' मनमें विचार स्वीकृत ह जाने के कारण पुष्पित ' के समान, 'मनोगत संकल्प' वही इष्ट रूपसे मनमें निश्चित होजानेके कारण 'फलित, के समान अवस्थाको प्राप्त हुआ ।
__ भावाथ-संग्रामके प्रारम्भ होजाने पर महारानी कालीके हृदयमें पुत्र स्नेहके कारण एक समय वृक्षके अंकुरके सदृश आत्मिक भाव अंकुरित हुए, पश्चात् वेही विचार बारबारके चिन्तन-स्मरणसे द्विपत्रित अर्थात् जैसे वीजसे अंकुर और अंकुरके कुछ बढनेपर दो कोमल किशलय - दो नये पत्ते निकलते हैं, उसी प्रकार विचारोंका स्वरूप वढा, बाद वेही वात्सल्यमय विचार 'कल्पित' याने पल्लवितअधिक पत्रोंके रूपमें अग्रसर हुए, पश्चात् मनमें बढते- पनपते हुए उन विचारोंके 'प्रार्थित' होजानेपर याने अपने विश्वाससे स्वीकृत होजाने पर पुष्पित' फूले हुए के समान होगये और अन्तमें जब થયે તે “ચિતિત =અર્થાત વારવાર મરણથી દ્વિપત્રિત સમાન, કલ્પિત =તે પુત્ર વિષે વિચાર વ્યવસ્થાયુક્ત થવાથી પલવિતના સમાન, “પ્રાર્થિત”=મનમાં વિચારને
સ્વીકાર થઈ જવાથી પુષ્પિતના સમાન મનોગત સંકલ્પ=ને ઈષ્ટરૂપથી મનમાં નિશ્ચય જ થઈ જવાથી ફલિતના સમાન અવસ્થાને પ્રાપ્ત થયે
ભાવાર્થ–સ ગ્રામ શરૂ થઈ જતા મહારાણું કાલીના હૃદયમાં પુત્ર-સ્નેહના કારણે એક વૃક્ષના ફણગા જેવા આત્મિક ભાવ એ કુરિત થયા પછી તે જ વિચાર વારંવારના ચિતન સ્મરણથી દ્વિપત્ર અર્થાત્ જેમ બીજમાંથી અંકુર અને અકુર જરા વધવાથી બે કેમલ કિસલય–બે નવાં પાદડા નિકળે છે તેવી જ રીતે વિચારોનું સ્વરૂપ વધવા બાદ તેજ વાત્સલ્યમય વિચાર “કલ્પિત” અર્થાત્ “પલ્લવિત’ વધારે પાદડાંના રૂપમાં આગળ આવે–પછી મનમા વધતા–વિસ્તાર પામતા તે વિચારે “પ્રાચિંત” થઈ જતાં યાને પિતાનાજ વિશ્વાસથી સ્વીકારાઈ જવાથી પુષ્પિત ફલની પેઠે થઈ ગયા તથા