________________
सुन्दरबोधिनीटीका अ. १ देवद्वयार्पितहारादिवर्णनम्
४७ ___ एवं स्तुवन् देवदर्शनममोघं भवतीति प्रसन्न एको देवो हारमपरश्च द्वौ मृगोलको श्रेणिकाय दत्वा स्वस्थानं गतौ । ततः श्रेणिकेन देवदत्तहारश्चेल्लनायै दत्तः, द्वौ सगोलकौ च नन्दायै । नन्दा च 'पतिदत्त किमपि वस्तु सादरं ग्राम्य मिति मनसि कृत्वा पातिव्रत्यरक्षायै मृगोलको जानानाऽपि सपत्नीद्वेषं विहाय सादरमाहतौ । सहर्षोत्कर्ष मञ्जूषायां स्थापनसमये भूषणकरण्डा
हे राजन् ! दान देना, दीन पर दया रखना, जिनवचनके रहस्यको जानना, सज्जनता रखना, सर्मका अद्वितीय प्रेम, गुरुजनके साथ विनय और वीतराग देवके प्रति अनुराग इत्यादि जो तुम्हारे दृढतर सम्यक्त्वके निर्मल गुण इन्द्रने वर्णन किये हैं उससे भी अधिक तुम्हारेमें साक्षात् मौजूद है ॥ २ ॥
- इस प्रकार राजाकी प्रशंसा करते हुए देवोंने देवदर्शन अमोघ ' होता है, इस भावसे प्रसन्न होकर उनमें से एक देव राजाको हार और दूसरा देव दो मिट्टीके गोले भेट करता है। बाद वे दोनों , . अपने स्थानपर गये और राजा अपने स्थानपर आया । पश्चात् राजा श्रेणिकने देवसमर्पित हार चेल्लना महारानीको दिया, और दोनों मिट्टीके गोले' नन्दा महारानीको दिये । नन्दाने भी 'पतिको दी हुई कोई भी वस्तु आदरसे लेना चाहिए, यह पतिव्रताका धर्म है' ऐसा विचारकर अपनी सौतके साथ ईर्षाको छोडकर आदरसे उन गोलोको लेलिए। और अत्यन्त हर्ष के साथ उन भिट्टीके गोलोंको सुरक्षितपनेसे अपनी
હે રાજન ! દાન દેવ, ગરીબ ઉપર દયા રાખવી, જિનવચનના રહસ્યને જાણવું, સજજનતા રાખવી, ધર્મમાં અદ્વિતીય પ્રેમ, ગુરુજનની સાથે વિનય તથા વીતરાગ દેવમાં અનુરાગ, ઈત્યાદિ જે તમારા દઢતર સમ્યક્ત્વના નિર્મળ ગુણ ઈ વર્ણન કર્યા છે તેનાથી પણ વધારે તમારામાં સાક્ષાત્ મેજુદ છે (૨)
આ પ્રકારે રાજાની પ્રશંસા કરતા થકા દેવાએ દેવદર્શન અમેઘ હોય છે, એ ભાવથી પ્રસન્ન થઈ તેમનામાથી એક દેવ રાજાને હાર અને બીજે દેવ બે માટીના ગોળા ભેટ આપે છે. પછી તે બેઉ પિતાના સ્થાને ગયા તથા રાજા પિતાને સ્થાને આવ્યા પછી રાજા શ્રેણિકે દેવે આપેલે હાર ચેલના મહારાણીને આપે તથા બેઉ માટીના ગેળા ન દા મહારાણીને આપ્યા ન દાએ પણ “પતિએ આપેલી કોઈ પણ વસ્તુ આદરથી લેવી જોઈએ એ પતિવ્રતા ધર્મ છે” એમ વિચાર કરી પોતાની ' શકયની સાથે ઈષને છેડી આદરથી તે ગોળા લઈ લીધા અને અત્યંત હર્ષથી તે