________________
.' निरयावलिकामत्रे भद्रो देवः सौधर्मे कल्पे पूर्णभद्रे विमाने सभायां मुधर्मायां पूर्णभद्रे सिंहासने चतुर्भिः सामानिकसहस्रैः यथा सूर्याभो यावद् द्वात्रिंगदविधं नाट्यविधिमुपदर्य यस्या दिशः प्रादुर्भूतम्तामेव दिशं प्रतिगतः, कृटागारशाला, पूर्व भवपृच्छा।
पाचवा अध्ययन । . 'जडणं भते' इत्यादि
हे भदन्त ! श्रमण भगवान महावीरने पुष्पिताके चतुर्थ अध्ययनमें पूर्वोक्त भावांका वर्णन किया है, तो हे भगवन् ! पञ्चम अध्ययनमें भगवानने किम अभिप्राय का निरूपण किया है।
आर्य सुधर्मान कहा
हे जम्बू ! उस काल उम समय में राजगृह नामक नगर था। वहा गुणगिलक नामक चैल था। उस नगरका राजा श्रेणिक था। उस कालमें श्रमण भगवान महावीर स्वामी उम नगरीमें पधारे । भगवान के दर्शनके लिये परिपद निकली। उस काल उस समयमें पूर्णभद्र देव सौधर्म कल्पक पूर्णभद्र विमानमें सुधर्मा सभाके अन्दर पूर्णभद्र सिंहासन पर चार हजार सामानिक देवोके साथ चैटे हुए थे वह पूर्णभद्र देव मृाभ देवके समान भगवानको यावत् बत्तीस प्रकारकी नाट्यविधि दिखाकर जिस दिशासे आये उसी दिशामें चले गये । गीतभने भगवानसे पूर्णभद्र देवकी देव ऋद्धिके विपयम
मध्ययन पायभु' 'जटणं भंते' या
ભક્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુપિતાના ચેથા અધ્યયનમાં પૂર્વોક્ત ભાનું વર્ણન કર્યું છે તે હે ભગવન્! પાચમા અધ્યયનમાં ભગવાને કયા અભિપ્રાથનું નિરૂપણ કર્યું છે?
આર્ય સુધર્માએ કહ્યું – • હે જખૂ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું ત્યાં ગુણશિલક નામનું ચય હતુ તે નગરને ગજા શ્રેણિક હે, તે કાળે શ્રમણ ભગવાન મહાવીર સવામી તે નગરીમા પધાર્યા. ભગવાનના દર્શન માટે પરિષદ- નીકળી. તે કાળ તે સમયે પૂર્ણભદ્ર દેવ સોધમકલ્પના પૂર્ગભ વિમાનમાં સુધર્મા સમાની અદર પૂર્ણભદ્ર સિંહાસન પર ચાર હજર સામાનિક દેવની સાથે બેઠેલા હતા. તે પૂર્ણભદ્ર દેવ, સૂર્યાભદેવના જેવા ભગવાનને બત્રીસ પ્રકારની નાટયવિધિ બતાવી જે દિશામાથી આવ્યા તે દિશામાં પાછા ગયા ગોતમે ભગવાનને પૃદ્ધ દેવની', દેવદ્ધિના, વિયમાં