________________
निरयावलिकासूत्रे एवमवादीत्-श्रद्दधामि खलु आर्णः ! निर्गन्धं प्रवचनम्, इदमेतद आर्याः ! यावत् यद् यथेदं यूयं वदथ, यद् नवरमार्याः ! राष्ट्रकुटमापृच्छामि । नतः खलु अहं देवानुप्रियाणामन्ति के मुण्डा यावत् प्रव्रजामि । यथामुखं देवानुप्रिये ! मा प्रतिवन्धम् । ततः खलु सा सोमा ब्राह्मणी ता आर्या बन्दते नमस्यति, वन्दिता नमस्यित्वा प्रतिविसर्जयति ॥ ७ ॥
टीका-'तएणं तीसे' इत्यादि-दुर्जातः-दुप्टं जातं प्रादुर्भावो येषां ते तथा तैः, अन एद-दुर्जन्मभिः= दुष्ट-कुत्सितं येषां मम दुःखदायित्वात् ते नथा तैः, हतविप्रहतभाग्यः सर्वथा भाग्यहीनैः । एकपहारपतितः अल्पकालेनैव मम कुक्ष्यवतीर्णैः । शेपं मुगमम् ॥ ७ ॥
__उसके बाद वह मोमा ब्राह्मणी उन आर्याओंसे धर्म सुनकर उसे हृदयमें अवधारित कर दृष्ट तुष्ट हो अत्यन्त हर्षयुक्त हृदयसे उन आर्याओंका वन्दन और नमस्कार करके इस प्रकार कहेगी
हे आर्याओ ! मैं निर्गन्ध प्रवचनपर श्रद्धा रखती हूँ, और निर्गन्ध प्रवचन को सम्मानित करती हूँ।
हे देवानुप्रिये ! जो आप कहती हैं वही सत्य है। मै राष्ट्रकूटको पूछती हूँ, वादमें आपके पास मुण्डित होकर प्रव्रजित होऊँगी।
____ उसके बाद आर्याने कहा-जिस प्रकार तुम्हें सुख हो वैसा करो। शुभ काममें प्रमाद मत करो । उसके बाद वह सोमा ब्राह्मणी उन आर्याओको वन्दन और नमस्कार कर विसर्जन करेगी ॥७॥
ત્યાર પછી તે મા બ્રાહ્મણ તે આર્યાઓ પાસેથી ધર્મ સાભળીને તે હૃદયમાં - ધારણ કરીને હૃષ્ટ તુષ્ટ થઈને અત્યંત હર્ષયુકત હદયથી તે આર્થીઓને વદન અને નમસ્કાર કરીને આ પ્રકારે કહેશે –
છે આર્યાઓ! હું નિર્ચન્ય પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું અને નિર્ચન્ય પ્રવચનને સન્માનિત કરૂ છું
હે દેવાનુપ્રિયે! જે આપ કહો છો તેજ સત્ય છે હું રાષ્ટ્રકૂટને પૂછું છુ. પછી આપની પાસે મુડિત થઈને પ્રત્રજિત થઈશ
ત્યાર પછી આર્યાઓ કહે છે–જેવી રીતે તને સુખ થાય તેમ કર શુભ કામમાં પ્રમાદ ન કર. ત્યાર પછી તે સોમા બ્રાહ્મણી તે આર્યાઓને વંદન અને નમસ્કાર કરી વિસર્જન કરશે (૭)