________________
Aad
१९८
निरयांवलिकाम्रो हे भदन्त ! पूर्वभवः चन्द्रम्य प्राक्तनं जन्म कीदृशम् आमीत् ?, इति गौतमपृच्छां श्रुत्वा भगवानाह-हे गौतम ! एवं वक्ष्यमाणरीत्या खलु-निश्चयेन तस्मिन काले तस्मिन् समये 'श्रावस्ती' नाम नगर्यभवत्, कोष्ठकं चैत्यम् । तत्र खलु श्रावस्त्यां नगर्याम् अङ्गतिर्नाम गाथापतिरभवत्-आढयो-महान, ऋद्वयादिपूर्गों है उसी प्रकार चन्द्रदेव अपनी बैक्रिय शक्तिसे देवताओंकी रचना कर नाटक दिखा उनको समेट कर अपने ही देवशरीरमें प्रविष्ट कर लिया ।
फिर गौतम स्वामीने पूछा-हे भदन्त ! चन्द्रदेव पूर्वजन्ममें कौन थे?
गौतमका ऐसा प्रश्न सुनकर भगवानने कहा-हे गौतम ! उम काल उस समय में श्रावस्ती नामकी नगरी थी। उस नगरीमें कोष्टक नामक चैत्य था। उम श्रावस्ती नगरीमें अङ्गति नामक एक गाथापति था। वह गाथापति बहुत बड़ी ऋद्धि आदिसे युक्त था। कीर्तिसे उज्ज्वल था। उसके पास बहुतसे घर, शश्या, आसन, गाडी, घोडे आदि थे। और यह बहुतसा धन तथा बहुन सोना चादी आदिका लेन देन करता था । उसके घरमें खाने बाद बहुतसा अन्न पान आदि रखाने पीने का सामान रहता था जो अनाथ-गरीब मनुष्योंको व पशु पक्षियोंको दिया जाता था। उसके यहा दास दासिया बहुतसी थी और बहुनसे गाय, भैंस, भेंड थो । तथा वह अपरिभूत-प्रभावशाली था, यानी उसका कोई पराभव नहीं कर सकता था। પિતાની ક્રિય શકિતથી દેવતાઓની રચના કરી નાટક દેખાડી તેઓને સંકેલી લઈ પિતાના દેવશરીરમાં પ્રવેશ કરી લીધે
ફરી ગૌતમ સ્વામીએ પૂછયું - ભરત! ચન્દ્રદેવ પૂર્વ જન્મમા કોણ હતા ?
"ગૌતમને એ પ્રશ્ન સાભળી વાગવાને કહ્યું- હે ગીતમ! તે કાલે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી તે નગરીમાં કેપ્ટક નામે ચૈન્ય હતુ તે શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામે એક ગાથાપતિ હરે તે ગાથા પતિ બહુ મોટી સમૃદ્ધિવાળે તે કીર્તિથી ઉજ્જવળ હતું તેની પાસે ઘણું ઘર, શબા, આસન ગાડી, ઘેડા આદિ “હતાં અને તે બહુ ધન, તથા બહુ સેના ચાંદી આદિનું લેણ દેણ કરતા હતા. તેના ઘરમાં ખાવા પીવા પછી "ણ ઘણુ અન્ન પાન અને ઘણો ખાવા પીવાને સમાન રહેતા હતા, જે અનાથ-ગરીબ મનુબે તથા પશુ પક્ષીઓને આપી દેવાતા હો તેને ત્યા દાસ, દાસીઓ ઘડ્યા હતા. તથા બાથ છે ઘેટા પણ બહુ હતા વળી તે અપરિભૂત–પ્રશાવશાળી હતે અર્થાત તેનો કઈ પગલાવ કરી શકતે નહોતે