________________
सुन्दरबोधिनीटीका अ. १ वर्ग २ पद्मअनगारवर्णनम्
१८५ ण्यपर्यायः । मासिक्या संलेखनया पष्टिं भक्तानि० आनुपूर्व्या कालगतः । स्थविरा अवतीर्णा भगवान् गौतमः पृच्छति; स्वामी कथयति यावत् पष्टिं भक्तानि अनशनेन छित्वा आलोचित० ऊर्ध्व चन्द्रमः० सौधर्म कल्पे देवत्वेन उपपन्नः । द्वौ सागरौ । स खलु भदन्त ! पद्मो देवस्ततो देवलोकाद आयुः भयेण पृच्छा गौतम ! महाविदेहे वर्षे यथा दृढपनिज्ञो यावदन्तं करिष्यति । लिये भगवानसे पूछा । पूछकर स्वयं पुनः पञ्च महावत ग्रहण किया । गौतम आदि श्रमण निग्रंथोंको खमाकर स्थविरोंके साथ धीरे २ विपुल गिरि पर चढे । और वहाँ सविधि पादपोपगमन संथारा स्वीकारकर कालकी इच्छा नही करते हुए रहने लगे । और वे पद्म अनगारने स्थविरोंके समीप ग्यारह अङ्गोका अध्ययन किया और पूरे पाच वर्षकी दीक्षापर्याय पाली ।
___एक मासकी संलेखनासे साठ भक्तका छेदनकर अनुक्रमसे कालको प्राप्त हो गये। उनके कालप्राप्त करनेके बाद स्थविर उन पद्म अनगारके भाण्डोपकरण लेकर भगवानके पास आये उनके आनेके बाद गौतमने भगवानसे पूछा-हे भगवन् ! ये पद्म अगनार काल करके कहा गये?
भगवानने कहा-हे गौतम ! पद्म अनगार पूर्वोक्त प्रकारले एक महीनेको सन्थारा कर और आलोचित प्रतिक्रान्त होकर अर्थात आत्मવિપુલ ગિરિપર જવા માટે ભગવાનને પૂછ્યું પૂછીને પિને ફરીને પચ મહાવ્રત ગ્રહણ કર્યા ગૌતમ આદિ શ્રમણ નિષેનો તથા નિર્ચન્થીઓને ખમાવીને સ્થવિરેની સાથે ધીરે ધીરે વિપુવગિરિ પર ચડયા અને ત્યા વિધીસર પાદપિપગમન સ થારો સ્વીકાર કરી મરણની ઈચ્છા વગર રહેવા લાગ્યા તથા તે પદ્ધ અનગાર સ્થવિરોની પાસે અગીયાર અગનું અધ્યયન કર્યું અને પૂરા પાચ વર્ષની દીક્ષા પર્યાય પાળી
એક મહિનાની સ લેખનાથી સાઠ ભકતનું છેદન કરી અનુક્રમે કાલને પાસ થયા તેમના કાલ પ્રાપ્ત કર્યા પછી સ્થવિર લેક તે પદ્ધ અનગારના ભાડાકરણ લઈને ભગવાનની પાસે આવ્યા તેના આવ્યા પછી ગૌતમે ભગવાનને પૂછ્યું- હે ભગવન! આ પદ્ધ અનગાર કાલ કરીને કયાં ગયા?
ભગવાને કહ્યું- હે ગૌતમ! પદ્ધ અનગર પૂર્વોક્ત પ્રકારે એક મહિનાને સંથારો કરી તથા અચિત પ્રતિકત થઈ અર્થાત્ આત્મશુદ્ધિ કરી કાલને અવસરે કાલ પ્રાપ્ત