________________
-
मुन्दरबोधिनी टीका अ. १ कूणिकस्य श्रेणिकघातकस्वे कारणम् १३५
इदं च कुगुरुसेवाफलम् अतः कुगुरुं विहाय सुगुरुः सेवनीयः । कुगुरुसेवनेन न मोक्षमार्गज्ञानं न वा भवभ्रमणनिवृत्तिः । कुगुरोः सम्यक सेवने. ऽपि नाऽऽत्मकल्याणम् । उक्तश्चनाऽऽनं मुषिक्तोऽपि ददाति निम्बकः,
पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव मुसेवितः श्रियं,
धर्म शिवं वा कुगुरुन संश्रितः ॥ १ ॥ इति कणिकस्य श्रेणिकघातकत्वे कारणविवरणम् ॥ सू० ३९ ॥
यह कुगुरुसेवाका फल है, इस लिये कुगुरुको छोडकर सदगुरुकी सेवा करनी चाहिए। कुगुरुकी सेवासे न मोक्षमार्गका ज्ञान होता है न भवभ्रमण हो मिटता है। कुगुरुकी अच्छी तरह सेवा करे तो भी आत्मकल्याण नहीं हो सकता। कहा भी है:"नाऽऽनं सुषिक्तोऽपि ददाति निम्वकः,
पुष्टा रसैबन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव मुसेवितः श्रियं,
धर्म शिवं वा कुगुरुन संश्रितः ॥ १ ॥ । अर्थात्-नीमका चाहे कीतना भी सींचा तोभी उसमें आमका फल नहीं आमकता। अच्छीसे अच्छी वस्तु खिलानेपर भी बन्ध्या गौ ध नहीं दे सकती। दरिद्र राजाकी चाहे कितनी भी सेवा की તથા તેને પુત્ર થઇને જમ્યા અને “કૃણિક કુમાર” ના નામથી પ્રસિદ્ધ થયે. નિદાન (નિયાણું) ના પ્રભાવથી તે શ્રેણિકનો ઘાતક થયે
આ કુગુરૂસેવાનુ ફલ છે આથી કુગુરૂને છોડીને સદગુરૂની સેવા કરવી જોઈએ. કુગુરૂની સેવાથી નથી મોક્ષમાર્ગનું જ્ઞાન થતુ કે નથી ભવભ્રમણ પણ મટતું. કુગુરૂની સારી રીતે સેવા કરીયે તે પણ આત્મકલ્યા ણ થઈ શકતું નથી કહ્યું પણ છે કે – नाऽऽनं मुषिक्तोऽपि ददाति निम्बकः,
पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं,
___ धर्म शिवं वा कुगुरुर्न संश्रितः ॥१॥ અર્થાત-લીંબડાને ગમે તેટલું પાણી પીએ તે પણ તેમાં આખાનું ફલ ન આવી શકે. સારામાં સારી વસ્તુ ખવરાવવાથી પણ વધ્યા ગાય દૂધ ન આપી શકે. દરિદ્ર રાજાની ગમે તેટલી પણ સેવા કરવામાં આવે તે પણ તે ધન ન આપી શકે